શ્રાવણ માસ માં કોણે વ્રત ન કરવું જોઈએ?? જાણો આ 9 વાતો..

હિન્દુ કેલેન્ડર અનુસાર અષાઢ માસ પછી શ્રાવણ માસ આવે છે. શ્રાવણ અને ભાદરવો ‘વર્ષા ઋતુ’નો માસ છે. વર્ષા નવું જીવન લઈ ને આવે છે. આ ઋતુ માં નવું જીવન શરૂ થાય છે ત્યાં જ પાચન શક્તિ પણ નબળી થાય છે. એટલે જ આ માસ માં ઉતમ ભોજન,કે પછી વ્રત રાખવા માં આવે છે. પરંતુ આ 10 લોકો વ્રત ન કરવું જોઈએ.

Image Source

1. અશૌચ અવસ્થા માં વ્રત ન કરવું.

2.  જેમની શારીરિક સ્થિતિ સારી ન હોય એમને પણ વ્રત ન કરવું. તેને ઉતમ ફળ અને ભોજન નો ઉપયોગ કરવો જોઈએ.

3. વ્રત કરવા થી ઉતેજના વધે અને વ્રત તૂટી જવાનો ભય હોય તો આવા અસંકલ્પી વ્રત ન કરવા.

Image Source

4. રજસ્વરા સ્ત્રી એ પણ વ્રત ન કરવું જોઈએ.

5. જો ક્યાંય પણ જરૂરી યાત્રા કરવાની થાય તો તો પણ વ્રત કરવું નહીં.

Image Source

6. યુદ્ધ જેવી સ્થિતિ માં વ્રત નો ત્યાગ કરવો.

7. કોઈ રોગ કે તાવ આવતો હોય ત્યારે પણ વ્રત ન કરવું.

8. નાના બાળકો તેમજ વૃદ્ધ વ્યક્તિ એ પણ વ્રત કરવાનો આગ્રહ ન કરવો જોઈએ. વ્રત ના ખાદ્ય પદાર્થ ખાઈ ને જ વ્રત કરવું.

Image Source

9. ઘર-ગૃહસ્તી ને એવા કોઈ કામો હોય કે જેમાં માનસિક અને શારીરિક શ્રમ લાગે ત્યારે વ્રત ન કરવું.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment