18 કલાક કામ કર્યાં પછી પણ રહે છે મોદીજી ઊર્જાવાન, જાણો શું છે ડાયટ પ્લાન..

વધતી ઉમર ની સાથે પીએમ મોદી ફિટનેસ ને લઈ ને દરેક આજે આશ્ચર્ય માં છે. પીએમ મોદી શાકાહારી છે. પીએમ મોદીના જન્મદિવસ પર તમને જણાવી શું કે  તેઓ નાસ્તા થી લઈ ને  રાત્રિભોજન માં શું ખાય છે. જેના કારણે તેઓ દિવસભર ઊર્જાવાન રહે છે.

Image Source

પીએમ મોદીએ દેશ પ્રત્યેની તેમની સેવાથી લોકોને પ્રભાવિત કર્યા છે પણ તંદુરસ્તી અંગે પણ લોકો ને જાગ્રત કર્યાં છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પીએમ મોદી તેમના વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન ક્યારેય બીમાર નથી થયા. આની પાછળનું રહસ્ય પીએમ મોદીની રૂટિન છે.

પીએમ મોદી દિવસના 18 કલાક કામ કરે છે, તેમ છતાં તે ફિટ અને ઉર્જા થી ભરેલાજ દેખાય  છે.

સવારનો નાસ્તો

Image Source

પીએમ મોદી તેમની રૂટિન અંગે ખૂબ ચુસ્ત છે. એક એહવાલ મુજબ  રાતે કામ કરતાં તેમને કેટલુંય મોડું કેમ ના થયું હોય તેઓ સવારે 5 વાગે તો ઉઠી જ જાય છે. તેઓ 5 વાગે ઉઠી ને યોગાસન કરે છે. ત્યાર બાદ નાસ્તા માં ગુજરાતી ખાવાનું ખાય નાસ્તા માં તેમને પૌંઆ ખાવાનું ખૂબ જ પસંદ છે. એ સિવાય ખિચડી, કઢી. ઉપમા ,ખાખરા પણ નાસ્તા માં લે છે. આ સિવાય તેમને આદું વળી ચા ખૂબ જ પસંદ છે.

બપોર નું જમણ

Image Source

એક એહવાલ મુજબ  મોદી જી બપોરે મસાલા વગર નું સંતુલિત ભોજન જ આરોગે છે. તેમના બપોર ના ભોજન માં ભાત, દાળ, શક અને દહી અવશ્ય હોય છે. તેઓ રોટલી કરતાં ભાખરી ખાવાનું વધુ પસંદ કરે છે. આ ઉપરાંત સંસદ માં પણ કેન્ટીન માં મળતા ફ્રૂટ સલાડ જ આરોગે છે.

રાત નું જમણ

Image Source

એક એહવાલ મુજબ મોદી જી રાતે હલકું ખાવાનું ખાય રાતે તેઓ મસાલા વગર નું શાક, ખિચડી, અને ભાખરી  છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment