પાર્લરમાં પૈસા ના ખર્ચો, હવે ઘરે બેઠા જ કરો હેર સ્પા

હેર સ્પા આજકાલ ટ્રેન્ડ બની ગયો છે. વાળ માટે મહિનામાં એક વાર હેર સ્પા કરાવવું ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. તેનાથી વાળ મુલાયમ, રેશમી, મજબૂત બને છે તેમજ ખોડો અને વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. આટલું જ નહિ પરંતુ તમારા વાળ ડેમેજ થઇ ગયા હોય એટલે કે ફાટી ગયા હોય તો તેમાં પણ … Read more

ઊંઘ લાવવા માટે મદદ કરશે આ સરળ ઉપાયો, એકવાર જરૂરથી અપનાવો

શું તમે પણ અનિંદ્રાથી પીડાઈ રહ્યા છો? આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે તમે આ અનિંદ્રાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ તેની અમુક શાનદાર ટીપ્સ.. image source તમારા ડાબા નસકોરા દ્વારા શ્વાસ લો આ યોગ પદ્ધતિ તમારા બ્લડ પ્રેશરને ઘટાડે છે અને તમને શાંત કરે છે. જો તમને ઉંઘ નાં આવતી હોઈ … Read more

માધોપટ્ટી : 75 ઘર અને 47 IAS અધિકારીઓનું એક અનોખું ગામ

ભારત એક વિશાળ દેશ છે. અહી પ્રતિભાની કોઈ કમી નથી. ભારતના દરેક ગામ, મહોલ્લા અને શહેરમાં તમને એકથી વધી એક પ્રતિભાશાળી લોકો મળશે. આજે અમે એક અનોખા ગામ વિષે વાત કરીશું આવો જાણીએ આ ગામ વિશે.. image source માધોપટ્ટી ગામ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં સ્થિત છે. આ ગામ ભારતનું એકમાત્ર એવું ગામ છે જેમાં કુલ … Read more

દેશનું એક અનોખું મંદિર, જ્યાં ચડાવવામાં આવે છે ચપ્પલોની માળા !!

મંદિરમાં લોકો માથું ટેકવાની સાથે સાથે ચડાવો પણ ચડાવે છે. લોકો ચડાવામાં મુખ્યત્વે ફૂલોની માળા, પ્રસાદ અથવા જેની પાસે વધુ પૈસા હોઈ તે સોનું ચાંદીનો ચડાવો કરે છે. પરંતુ ભારતમાં એક એવું મંદિર છે જ્યાં દેવી દેવતાઓ ને ફૂલોની માળા નહી પરંતુ ચપ્પલોની માળા ચડાવવામાં આવે છે. image source જી હા, કર્ણાટકના ગુલબર્ગ જીલ્લામાં સ્થિત … Read more

આ પાંચ સરળ યોગાસનોથી રાખો ખુદને જવાન અને ખુબસુરત

યોગ ખુબસુરત બનવા માટે અને ફીટ રહેવા માટેનો એક શાનદાર ઉપાય છે. અહી આપવામાં આવેલી યોગની કસરતો ચેહરાની ખુબસુરતી માટે છે જે ખીલ અને ચેહરાની કરચલીઓ દુર કરવામાં મદદ કરે છે. image source કપિંગ યોગની આ કસરત કાળા કુંડાળાથી છુટકારો મેળવવા માટેનો એક આસાન ઉપાય છે. તમે આ કસરત કોઈ પણ સમયે ક્યાય પણ કરી … Read more

ભારતના આ મંદિર પાસે છે અદ્ભુત શક્તિ, મોટા જહાજ ખેંચે છે પોતાની તરફ

ભારત રહસ્યો થી ભરેલો દેશ છે. એવા એવા રહસ્યો બહાર આવ્યા છે કે તે તમે જાણી ને વિશ્વાસ નહીં કરો. ભારતના ઇતિહાસમાં એવી અનેક જાણકારીઓ છુપાયેલી છે. એવા કેટલાક રોચક તથ્યો ની વાત અમે આજે તમને જણાવીશું. આ લેખમાં અમે મંદિર ની વાત કરી રહ્યા છે કે જે મંદિર મા 52 ટન ચુંબક લગાડેલ હતું … Read more

જો તમે રાજસ્થાન જાઓ તો આ રંગ બદલતા ‘અચલેશ્વર મહાદેવ’ ની મુલાકાત અવશ્ય લેવી જોઈએ

આમ તો આપણા દેશમાં ઘણા મંદિરો છે, જેના વિશે ઘણા રસપ્રદ તથ્યો છે. તેથી જો તમે પણ ધાર્મિક છો અને આના જેવા કોઈ મંદિર અથવા સ્થળની યાત્રા વિશે વિચારી રહ્યા છો, તો તમારે રાજસ્થાનના અચલેશ્વર મહાદેવના દર્શનની અવશ્ય મુલાકાત લેવી જ જોઇએ.  આ મંદિર ખૂબ જ વિશેષ છે અને તમને આશ્ચર્યચકિત કરે તેવુ છે. image … Read more

મંદિરો ખુલી ગયા છે પરંતુ દર્શન કરતી વખતે આ બાબત નું ધ્યાન અવશ્ય રાખો.

ભક્તો માટે એક સારા સમાચાર છે કે મંદિરો હવે ખોલી દીધા છે પરંતુ કોરોનાવાયરસ નો ડર આજે પણ લોકો માં જોવા મલી રહી છે. આવી પરીસ્થિતિમાં, મંદિરમાં જતા સમયે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ૮ જૂન થી બધા મંદિરો ખોલી દેવામાં આવ્યા છે. મંદિરો દ્વારા કોરોનોથી બચાવવા માટે અનેક પ્રકારની સુરક્ષા વ્યવસ્થા … Read more

ભારતને શા માટે ‘દેવભૂમિ’ કહેવાય છે ? જાણો

પ્રાચીનકાળથી જ બીજા દેશો માટે ભારત એક રહસ્યમયી દેશ બનેલો છે. ભારતને ઘણા લોકો સ્વર્ગભૂમિ અથવા દેવભૂમિ કહે છે. આખરે એવું શા માટે ? આવો જાણીએ.   image source સૌથી સુંદર વાતાવરણ એક બાજુ સમુદ્ર તો બીજી બાજુ બર્ફીલા હિમાલય છે. એક બાજુ રણ તો બીજી બાજુ ઘનઘોર જંગલ છે. એક બાજુ ઊંચા ઊંચા પહાડ … Read more

હિંદુ ધર્મની 10 મહત્વપૂર્ણ વાતો, જાણવી ખુબ જ જરૂરી

હિંદુ ધર્મ વિશેની 10 મહત્વપૂર્ણ વાતો. કદાચ આમાંથી તમે થોડું જાણતા હશો થોડું નહી જાણતા હોઈ. અહી આજે અમે અમુક એવી વાતો શોધી છે જેની સંખ્યા દસ છે. image source 10 ધ્વનિઓ – ૧. ઘંટી, ૨. શંખ, ૩. બાસુરી, ૪.વીણા, ૫. મંજીરા, ૬. કર્તાલ, ૭. બીન (પુંગી), ૮. ઢોલ, ૯. નગારા અને ૧૦. મૃદંગ  10 … Read more