સુશાંતના નજીક ના એક મિત્રએ કહ્યું કે, અંકિતા તું એને બચાવી શકી હોત !!
સુશાંત સિંહ રાજપૂતએ 34 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી દીધું. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેના ચાહકો લગાતાર સોશલ મીડિયા પર સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. ત્યાં હાલમાં જ સુશાંતના નજીવી મિત્ર સંદીપ સિંહે ઇન્સ્તાગ્રામ પર પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે તેની, અંકિતા લોખંડે અને સુશાંત ની દોસ્તી વિષે ઘણી બધી વાતો … Read more