દૂધ અને ઘીનું સેવન કરાવાથી શરીરને અણધાર્યા ફાયદાઓ મળી રહે છે… વાંચો બધાજ ફાયદાઓ વીશે વિગતવાર માહિતી

કોરોનાકાળમાં આપણે બધાજ આપણી હેલ્થ વીશે વધારે વીચારી રહ્યા છે. ખાસ કરીને જો તમે દરરોજ કસરત કરવાનું રાખશો તો તમારી હેલ્થ માટે તે ઘણુંજ સારુ રહેશે. એ સીવાય તમે જો કોઈ ડાયટ ફોલો કરી રહ્યા છો. તો તેમા પૌષ્ટિક આહાર ખાસ લેવો જોઈએ જેના કારણે આપણા શરીરને પણ પુરતા પ્રમાણમાં પ્રોટીન મળે રહે અને આપણું … Read more

કફ થવાના કારણ, લક્ષણ અને ઘરેલુ ઉપચાર

ઠંડીની સિઝનમાં શરદી અને ખાંસી હોવું એ એક સામાન્ય બાબત છે. પરંતુ અમુક લોકોને વાતાવરણ બદલવાની સાથે આ સમસ્યા થાય છે. આમ તો લોકો શરદી અને ખાંસી ને ગંભીરતાથી લેતા નથી જેના કારણે આગળ જઈને બીજી અન્ય સમસ્યાઓ પણ થાય છે. તેમાંથી જ એક છે કફ બનવાની સમસ્યા. કફ ના કારણે બેક્ટેરિયાનો વધારો થઈ શકે … Read more

શરીર માંટે ખૂબ જ ઉપયોગી એવા અલસી ના બીજ ના ફાયદા, ઉપયોગ અને ટિપ્સ વિશે વિસ્તૃત માં જાણીએ

અલસી ના બીજ એ સૌથી આરોગ્યપ્રદ બીજ છે. અલસી ને ફલેકસીડ પણ કહે છે. આ નાના, ખાદ્ય બીજને સુપરફૂડનો દરજ્જો આપવામાં આવે છે. આજે, તમે તેને એક ખૂબ પોષક બીજ તરીકે જુઓ છો જેનો ઉપયોગ તમે તમારી સ્મૂધિથી કચુંબર સુધી કરી શકો છો. હવે જ્યારે વધુને વધુ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બને છે અને તેઓ … Read more

આમચૂર પાવડરથી આપણાને મળે છે અણધાર્યા ફાયદાઓ…વાંચો બધાજ ફાયદાઓ વિશે વિગવાર માહિતી…

આપણે ત્યા મોટે ભાગના લોકો આમચૂર પાવડરનો ઉપયોગ કરતા હોય છે. કેરીની સુકાવીને તેની પીસીને તેનો જે પાવડર બનાવામાં આવે છે તેને આપણે આમચૂર પાવડર કહેતા હોઈએ છે. જોકે બજારમાં પણ તમને ઘણી સરળતા થી આમચૂર પાવડર મળી જતો હોય છે. પરંતુ તમે ઘરે પણ સરળતાથી આમચૂર પાવડર બનાવી શકો છો. આપને ખ્યાલ ન હોય … Read more

કોરોનાથી તમારા પરિવારજનોને બચાવા માગો છો ?…. તો આ વસ્તુઓથી તેમેને દૂર રાખજો…

કોરોનાકાળમાં હાલ બધાજ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખી રહ્યા છે. ખાસ કરીને લોકો પોતાના ખોરાક પ્રત્યે સૌથી વધારે ધ્યાન આપી રહ્યા છે. તેમા પણ લોકો એવા ખોરાક ખાવાનું પહેલા પસંદ કરે છે. કે જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય. ખાસ કરીને લોકો ઘરનું ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે. સાથેજ ઉકાળો તેમજ એવી … Read more

જાણો આ 10 સાચી અને સારી બાબતો જે તમારું જીવન બદલી શકે છે

આજે અમે તમારા માટે કેટલીક વાસ્તવિક અને સારી વસ્તુ લાવ્યા છીએ જેની અસર માનવ જીવન પર પડે છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે તેને આવી વાતો વાંચવી જોઈએ કારણ કે આ સારી બાબતો કોઈપણ વ્યક્તિને સફળતાની ટોચ પર લઈ જઈ શકે છે. ચાલો આપણે 10 મૂલ્યવાન વિચારો વાંચીએ, જે કોઈપણ મનુષ્યના વિચારવાની … Read more

જીવનમાં ક્યારેય કોઈની સાથે શેર ન કરો આ 6 વાતો

આપણા જીવનમાં અમુક એવા રાઝ હોય છે જે આપણે ક્યારેય કોઈને કહેતા નથી. શું તમને ક્યારેય કોઈને પોતાની અંગત વાત કહી ને પસ્તાવો થયો છે? કે કોઈ વ્યક્તિને તમે પોતાની વાત જણાવો છો ત્યારે તમને એવો અહેસાસ થયો છે કે તમારે આ વાત રાઝ રાખવાની હતી. અથવા તેમને કહેવાની ન હતી. ક્યારેક તમારી સાથે એવું … Read more

જાણો બદલાતું વાતાવરણ કેવી રીતે તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે?

આપણી ચારે તરફ ના વાતાવરણની આપણા સ્વાસ્થ્ય પર ખુબજ ઊંડી અસર કરે છે. બની શકે છે કે તમારા મનમાં એ સવાલ આવે કે બદલાતું વાતાવરણ ખાલી તમારા શારીરિક સ્વાસ્થ્ય પર જ અસર કરે છે પરંતુ તે બિલકુલ સાચું નથી. વાતાવરણ બદલાવાના કારણે ચિંતા,ડિપ્રેશન અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જેવી સમસ્યાઓ થઈ શકે છે. વાતાવરણનું બદલાવું … Read more

આજે તમારા માટે લાવ્યા છે ઘરે જ બનતી નેચરલ બહાર જેવી જ એલોવેરા જેલ બનાવવા ની રીત… જેને તમે ૬ મહિના સુધી સ્ટોર કરી ને રાખી શકો છો

તો આજે જ બનાવો તમારા ઘરે એલોવેરા જેલ અને જાણો તેના ફાયદા વિશે અને કરો તેનો ઉપયોગ એલોવેરા જેલ તમારી સ્કિન ને સ્મૂથ રાખવાનું કામ કરે છે તો એવામાં બહારથી મોંઘી મળતી એલોવેરા જેલ ની જગ્યા એ આજે આપણે ઘરે જ બનાવીશુ કુદરતી એલોવેરા જેલ. અને તે પણ કોઈ પણ આર્ટીફીસીયલ રંગ કે પણ કોઈ … Read more

રસોડામાં રહેલી આ ચાર સામાન્ય વસ્તુઓથી બનાવો સ્વાદિષ્ટ જામ કૂકીઝ, આ રહી સરળ રેસિપી

તમે બાળકો માટે બજારમાંથી ઘણીવાર જામ કૂકીઝ ખરીદી હશે પરંતુ શું તમે જાણો છો કે ઘર જામ કૂકીઝ બનાવવી ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ રેસિપી વિશે – Image Source સામગ્રી -: મેંદો – ૨ કપ ખાંડ – ૧ કપ બુરા – ૧ કપ ઘી – ૧ ચમચી બટર જામ જરૂરિયાત મુજબ બનાવવાની રીતઃ … Read more