સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ અને પ્રાકૃતિક ઔષધિરૂપે અનેક રોગોને દૂર કરતા સરગવા વિશે જાણો
Image Source ભારતમાં એકથી એક ચઢિયાતો સ્વાસ્થ્યનો ખજાનો ભરેલો છે. પછી ભલે તે શાકભાજી રૂપે હોય, કે ફળો રૂપે કે પછી આયુર્વેદિક ઔષધીઓ રૂપે. સરગવો એક એવી જ રોગનાશક શકિત છે જેને શાકભાજી રૂપે ભારતના અલગ અલગ રાજ્યોમાં ઉપયોગ કરવામાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ સરગવો ૩૦૦ થી પણ વધારે રોગોને દૂર કરનાર પ્રાકૃતિક ઔષધિ … Read more