રાતે સૂતા સમયે થકાવા ના કારણે પગ માં ખૂબ જ દુખે છે. જેનાથી રાતે ઊંઘ પણ નથી આવતી. જો તમે પગ માં તેલ ની માલિશ કરી ને સૂઈ જશો તો તમને દર્દ માથી રાહત પણ મળે છે અને ઊંઘ પણ સારી આવે છે. એટલું જ નહીં પગ માં તેલ ની માલિશ કરવાથી શારીરિક સમસ્યા પણ દૂર થાય છે. સરસવ ના તેલ ની માલિશ પગ માટે ખૂબ યોગ્ય ગણાય છે.
જ્યારે તમે પગ માં માલિશ કરો છો તો કેટલાક પ્રેશર પોઇન્ટ્સ દબાય છે. તેના થી પગ નો દુખાવો દૂર થાય છે. પગ ની સાથે શરીર પણ સ્વસ્થ રહે છે.
ચાલો જાણીએ પગ માં માલિશ કરવાથી થતાં ફાયદા..
પગ માં માલિશ કરવાથી આવે છે સારી ઊંઘ
રાતે તમે જ્યારે સુવા જાવ ત્યારે પગ માં સરસવ ના તેલ ની માલિશ કરવી. તેના થી બ્લડ circulation પણ વધે છે.પગ ની નસો રિલેક્સ થાય છે. રાત માં શાંતિ થી ઊંઘ આવે છે. મસાજ કરવા માટે પગ ના તળિયા ને ખોળા માં મૂકો. હવે અંગૂઠા ને દબાવો. એક થી બે મિનિટ સુધી તળિયા પર નારિયેળ કે સરસવ ના તેલ થી માલિશ કરો.
ડિપ્રેશન થી મળે છે છૂટકરો.
જે લોકો ને સ્ટ્રેસ, ડિપ્રેશન જેવી સમસ્યા છે, તેમણે પણ પગ ના તળિયા માં ફૂટ ઓઇલ મસાજ કરવું જોઈએ. પગ અને હાથ પર તેલ ની માલિશ કરવાથી ડિપ્રેશન, ચિંતા,અને તણાવ ની સમસ્યા દૂર થાય છે. આવું દિવસ માં 2 વાર કરવું. આનાથી તણાવ માં છુટકારો મળે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team