શિયાળામાં કોઈ ઔષધિથી ઓછી નથી તુલસીની સ્વાદિષ્ટ ચટણી, રોજના બોરિંગ ભોજનમાં ભરી દેશે દમ

Image Source

ભારતમાં તુલસીને ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે જે ઘણી બધી ઔષધીય જડીબુટ્ટી ઓ થી ભરપુર હોય છે. તેનું દરરોજ સેવન કરવાથી તમને શરદી ઉધરસ અને વધતા મોટા પાડા જેવી સમસ્યાઓથી દૂર રહી શકો છો આમ તો ખાસ કરીને લોકો તુલસીની ચા બનાવીને પીવાથી પણ ખુબ જ પસંદ કરે છે પરંતુ શું તમે ક્યારેય તુલસીના પાનની ચટણી બનાવીને તેનું સેવન કર્યું છે? જો નહીં તો આજે અમે તમારી માટે સ્વાદિષ્ટ તેમજ કટ્ટી તુલસી ની ચટણી બનાવવાની રીત લઈને આવ્યા છે. તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત થાય છે જેનાથી તમે ઘણી બધી ઋતુઓની બીમારીથી બચી શકો છો તો ચાલો જાણીએ તુલસીની ચટણી બનાવવાની રીત.

તુલસી ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1/4 કપ તુલસીના પાન
  • 1 કપ લીલા ધાણા
  • અડધો ઇંચ આદુ
  • સ્વાદ અનુસાર મીઠું
  • 2 લાલ મરચા
  • 2 લીલા મરચા
  • 2 ચમચી ઓલિવ તેલ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2 ટામેટાં

Image Source

તુલસી ની ચટણી બનાવવાની રીત

તેને બનાવવા માટે તમે સૌથી પહેલા લીલા ધાણા અને તુલસીના પાન લઈને તેને સારી રીતે ધુઓ. ત્યારબાદ તમે એક વાસણ લઈને તેને એક બાઉલમાં નાખીને તેમાં લીલા ધાણા, તુલસીના પાન, લાલ મરચા, આદુ લીલા મરચા અને ઓલિવ ઓઈલ નાખો. ત્યારબાદ તમે તેમાં લીંબુનો રસ અને મીઠું નાખીને મિક્સ કરો. ત્યારબાદ તમે આ દરેક વસ્તુઓને મિક્સર જારમાં નાખીને સારી રીતે પીસી લો. હવે તમારી તુલસી ની ચટણી બનીને તૈયાર થઇ ગઇ છે. તમે આ ચટણીને ભજીયા સમોસા અથવા કોઈપણ ભોજનની સાથે સર્વ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “શિયાળામાં કોઈ ઔષધિથી ઓછી નથી તુલસીની સ્વાદિષ્ટ ચટણી, રોજના બોરિંગ ભોજનમાં ભરી દેશે દમ”

Leave a Comment