જ્યારે હવા નો વહેણ ગળા માં આવેલ ઉત્તકો માં કંપન પેદા કરે છે ત્યારે નસકોરાં વાગે છે. તમને જ્યારે પણ આવો પ્રોબ્લેમ થાય ત્યારે આપણવી જુઓ આ નુસખા.
સુવાની પોજિશન બદલવી.
પીઠ ના બળે સુવાથી ટાળવું અને જીભ ગળા ની ઉપર ના ભાગ માં હોય છે. જેનાથી નસકોરાં ની આશંકા વધી જાય છે. આવી સ્થિતિ માં પડખું ફેરવી ને સુવાથી ફાયદો થાય છે.
વજન ઘટાડવું.
કેટલીક વખત આ સમસ્યા વધુ વજન ના કારણએ પણ થઈ શકે છે. જો તમારું વજન વધુ હોય તેને ઓછું કરવાનો પ્રયત્ન કરવો. જેથી નસકોરાં ની સમસ્યા ને નિવારી શકાય છે.
માદક દ્રવ્યો નું સેવન ન કરવું.
આલ્કોહોલ માસપેશીઓ ને રિલેક્સ કરે છે. સુવાની પહેલા વધુ આલ્કોહોલ લેવાથી માસપેશીઓ ફેલાઈ જાય છે. અને નસકોરાં ની સમસ્યા ઊભી થાય છે.
સારા તકીયા નો ઉપયોગ કરવો.
જો તમારું તકિયું ગંદુ તેમંજ તેની પર વાળ,સૂક્ષ્મ જીવ હોવાથી તે શ્વાસ દ્વારા અંદર જાય છે અને અંદર જઈને એલર્જિ કરે છે.
પાણી ખૂબ જ પીવું.
શરીર માં પાણી ની કમી ને કારણે નાક સુકાઈ જાય છે. જેનાથી શ્વાસ લેવામા તકલીફ થાય છે. અને નસકોરાં ની પ્રોબ્લેમ થાય છે.
તેમજ નિયમિત યોગ અથવા કસરત કરવી જેનાથી તેમ ફાયદો થશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team