વૈવાહિક જીવન માં આવી રહી છે મુશ્કેલીઓ? કુંડળી માં થઈ શકે છે આ બે મોટી સમસ્યાઓ

Image source

ભલે કેટલી ગણતરી કરી લો,લગ્ન ત્યાં જ થાય છે. જ્યાં થવાના હોય છે, એટલા માટે કોઈ પણ લગ્ન ખોટા કે સાચા નથી હોતા. તો પણ આપણે પ્રયત્નન કરીએ છીએ કે વૈવાહિક જીવન સુખી થાય.

લગ્નનો સીધો સંબંધ આપણા સંસ્કારો થી હોય છે. ભલે તમે કેટલી ગણતરી કરી લો લગ્ન ત્યાં જ થાય છે. જ્યાં તે થવાના હોય છે, એટલા માટે કોઈ પણ લગ્ન ખોટા કે સાચા નથી હોતા. તો પણ આપણે પ્રયત્નન કરીએ છીએ કે વૈવાહિક જીવન સુખી થાય. જો તેવા લગ્ન થઈ ગયા છે, જેના વૈવાહિક જીવન માં મુશ્કેલીઓ આવી રહી છે તો પછી કારણ શોધીને તેનું નિરાકરણ લાવો.

જો કુંડળીમાં ગ્રહોની મિત્રતા ન હોય.

  •  ગ્રહોની મિત્રતા ન હોય તો પતિ પત્ની ના વિચાર નથી મળતા.
  •  તે કારણ વગર એક બીજા ની વાતો કાપ્યા કરે છે.
  •  નાની નાની વાતો મા જગાડ્યા રાખે છે.

ઉપાય.

આવી સ્થિતિ માં પતિ-પત્ની એ તેમનું નામ ગ્રહ મિત્રતા માં બદલવું જોઈએ. સાથે જ તેજ નામ થી બોલાવવા નો પ્રયત્નન કરવો જોઈએ.

એક વ્યક્તિની કુંડળી માંગલિક હોય અને બીજની ન હોય.

  • આ સ્થિતિમાં પતિ-પત્ની વચ્ચે ઘણા ઝઘડા થવા લાગે છે.
  •  કેટલીક વાર હિંસા, ચર્ચા અને મુકદ્દમા ની નોબત પણ આવી જાય છે.
  •  બંને માં થી કોઈપણ એક ની તબિયત ઘણી વાર નબળી રહે છે.
  •  જે વ્યક્તિ માંગલિક નથી, તેના જીવન માં દેવું અને પૈસાના ખોટ ની સમસ્યા થઈ જાય છે.

ઉપાય.

આવી સ્થિતિ માં પતિ પત્ની ને વર્ષ મા એક વાર રુદ્રાભિષેક કરાવવું જોઈએ. પતિ પત્ની ને એક સાથે ઘર મા ભગવાન શિવ અને માં પાર્વતી ની પૂજા કરવી જોઈએ. સાથે જ જે પક્ષકાર માંગલિક છે. તેણે સલાહ લઈને ઓપલ કે મોતી ધારણ કરવું જોઈએ.

જો કુંડળીમાં ગુરુ ચાંદલ યોગ હોય.

  • આ યોગ થવા પર બે લગ્નની સંભાવના જરૂર બને છે.
  •  પહેલા લગ્ન ચરિત્ર દોષ અથવા વિશ્વાસ ની ઉણપ ને આધારે તૂટી જાય છે.
  •  જેની કુંડળીમાં ગુરુ ચાંદલ યોગ છે, તેના જીવનસાથી ની કુંડળી ના જીવન પર પણ મુશ્કેલી આવી જાય છે.

ઉપાય.

આવી સ્થિતિ મા તે વ્યક્તિ ઉપાય કરશે, જેની કુંડળી માં દોષ હોય. દરરોજ સવારે અને સાંજે ભગવાન શિવ ની પૂજા કરે. અઠવાડિયા મા એક દિવસ ભગવદ્દગીતા નો પાઠ કરો. સલાહ લઈને એક પૃષ્ઠ ધારણ કરો. તામસિક ભોજન બિલકુલ છોડી દો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “વૈવાહિક જીવન માં આવી રહી છે મુશ્કેલીઓ? કુંડળી માં થઈ શકે છે આ બે મોટી સમસ્યાઓ”

Leave a Comment