મંગળવાર ના દિવસે આ અચૂક ઉપાય કરવાથી બધી જ સમસ્યાઓ દૂર થાય છે, હનુમાનજીની કૃપા પણ બની રહે છે

Image source

ભગવાન હનુમાન ની પૂજા અર્ચના નું વિધાન મંગળવાર નો દિવસ હિંદુ ધર્મ મા માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ, ભક્તો ના જીવન માં આવનારી બધી જ મુશ્કેલીઓ બજરંગબલી ની પૂજા કરવાથી દૂર થાય છે.

ભગવાન હનુમાન ની પૂજા અર્ચના નું વિધાન મંગળવાર નો દિવસ હિંદુ ધર્મ મા માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ, ભક્તો ના જીવન માં આવનારી બધી જ મુશ્કેલીઓ બજરંગબલી ની પૂજા કરવાથી દૂર થાય છે. તેમજ હનુમાનજીની પૂજા કરવાથી મંગળ દોષ થી છુટકારો મળે છે અને પરાક્રમ અને સાહસ નું કારક જે કુંડળી માં મંગળ ગ્રહ ને માનવામાં આવે છે તે પણ મજબૂત થાય છે. એટલું જ નહિ રોગો થી મુક્તિ પણ હનુમાનજી ના સ્ત્રોત ની પૂજા વિધિ પૂર્વક મંગળ વાર ના દિવસે કરવાથી મળે છે.

આ વિધિ થી કરો હનુમાનજીના સ્ત્રોત ના પાઠ.

૧. હનુમાનજીના મંદિર મા મંગળ વાર ના દિવસે ભક્તો ને જરૂર જવું.

૨.મંદિર મા જઈને ચમેલી ના તેલ નો દીવો બજરંગબલી સામે પ્રગટાવવો.

૩.ત્યાર બાદ હનુમાનજીની મૂર્તિ સામે બેસીને સ્ત્રોત ના પાઠ કરો.

૪. આ વાત નું ધ્યાન રાખવું કે સ્ત્રોત વાંચતી કે સાંભળતી વખતે કોઈ સાથે વાતો ન કરવી.

૫. પછી હનુમાનજી ની આરતી ગાવ.

૬. પ્રસાદ મંગળવાર ના દિવસે જરૂર વહેંચવો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment