શું તમે જાણો છો મેલેમાઇનની પ્લેટમાં જમવું આપણા સ્વાસ્થ્ય માટે બની શકે છે નુકસાનકારક

Image Source

શું તમને પણ ગરમ ગરમ ભજીયા અને ચાનો સ્વાદ મેલેમાઈનના વાસણમાં લેવાનું પસંદ છે તો તમને આજે જણાવવા જઈ રહ્યા છીએ તેના નુકશાન વિશે

મેલેમાઇન કુકવેર ખાસ કરીને અપારદર્શી સફેદ અથવા પીળા રંગના હોય છે. અને તેનો રંગ રાસાયણિક સંયોજક પર નિર્ભર કરે છે તેના વાસણ ચિનાઈ માટીનાં વાસણોની જેમ જ દેખાય છે. પરંતુ તે ખરેખર તો એક પ્લાસ્ટિક જ હોય છે મેલેમાઇન ના વાસણોનો ઉપયોગ જમવા માટે કરવામાં આવે છે. આ વાસણ  પડવા થી જલ્દી તૂટી જતા નથી અને તે દિવસ વાત કરતો હોય છે તેથી સફાઈમાં પણ આસાની રહે છે અને તેની વધુ દેખભાળ રાખવાની પણ જરૂર હોતી નથી.

 આજ કારણથી આજકાલ અન્ય બીજી ધાતુ ની જગ્યાએ ના વાસણ ખૂબ ચલણમાં આવ્યા છીએ તરત સાફ થઈ જતા વાસણ તમારી ટ્રાવેલિંગમાં પણ કામ આવી શકે છે ઓફિસમાં પણ તમે તેમાં જમવાનું જમી શકો છો તેટલું જ નહીં તેને કોઈ પણ પરેશાની વગર મિનિટોમાં સાફ કરીને મૂકી શકો છો.પરંતુ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ વાસણમાં ખાવાનું તમારી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે. ખાસ કરીને આ વાસણ માં ગરમ ખાવા ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારનું નુકસાન પહોંચાડી શકે છે. તો આવો આ લેખમાં નવી દિલ્હીની ડોક્ટર આકાંશા અગ્રવાલ(BHMS) થી જાણીએ આ વાસણમાં ખાવાથી થતા નુકસાન વિશે.

Image Source

મેલેમાઇન શું હોય છે?

મેલેમાઇન એક ગંઘહીન અને બેસ્વાદ સફેદ પાવડર છે જે પ્રાકૃતિક ગેસ ને ઓક્સિકરણ દરમિયાન યુરિયા ડાઇસઇનડાયમાઇડ અથવા હાઈડ્રોજન સાઈનાઈડ થી બનાવવામાં આવે છે. કઠોળ અને શક્તિશાળી મેલેમાઇન રંજનને શંશ્લેષિત કરવા માટે મેલેમાઇન ને યુરિયા અને ફોર્મલ્ડેહાઇડની સાથે જોડવામાં આવે છે. મેલેમાઇન રંજન બહુમુખી ટકાઉ અને ગરમી પ્રતિરોધી છે અને તેને વિભિન્ન આકૃતિઓ અને ડિઝાઇનમાં બનાવવામાં આવે છે અને તેમાંથી તૈયાર થતી પ્લેટ અને બાઉલમાં લોકો જમે છે પરંતુ આ પ્રકારના વાસણ જમવા માટે ઘણી રીતે અસુરક્ષિત છે

Image Source

મેલેમાઇન માં જવું કેમ થઈ શકે છે નુકસાનકારક

જ્યારે મેલેમાઇન પ્લેટ અથવા તો કપમાં ગરમ પીણું અથવા તો ભોજન પીરસવામાં આવે છે ત્યારે રસાયણ તમારા ભોજનમાં સામેલ થઈ શકે છે. અમ્લીય નમકીન અને ચરબી યુક્ત ખાદ્ય પદાર્થ મેલેમાઇન વ્યંજન માંથી અમુક ઝેરીલા પદાર્થ છોડે છે જે ભોજનને દૂષિત કરી શકે છે અને આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આવું ક્યારેય પણ થઈ શકે છે જ્યારે આપણે મેલેમાઇન વ્યંજનમાં નમકીન સોસ વાળા ખાદ્ય પદાર્થ સ્ટોર કરીએ છીએ. જો આપણે બાળકોને આ વાસણમાં જમવાનું આપીએ છીએ તો આપણે જાણતા-અજાણતા તેમને હાનિકારક ઝેરી પદાર્થ જમાડીએ છીએ તેથી એક્સપર્ટ આ વાસણો થી દૂર રહેવાની સલાહ આપે છે.

Image Source

મેલેમાઇનમાં ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે

  • એક રિસર્ચ અનુસાર જ્યારે આપણે ભોજનમાં અને ફોર્મલ્ડેહાઇડની માત્રા વધવા લાગે છે અને તે આપણા ખાદ્ય પદાર્થ પર હાનિકારક પ્રભાવ નાખે છે.
  • મેલેમાઇન માં જમવાથી કિડનીની સમસ્યા જેમ કે પથરી અને કિડની ફેલ થવા સુધીની સમસ્યા થઈ શકે છે.
  • શોધ અનુસાર જ્યારે પણ શરીરમાં ફોર્મલ્ડેહાઇડ વધી જાય છે તો તે નાસોફિરીન્જીયલ કેન્સરનું કારણ બની શકે છે. આ તત્વ ત્વચા અને આંખને તકલીફ આપવાની સાથે એલર્જી પણ વધારી શકે છે.
  • મેલેમાઇન માં જમવું સ્વતંત્ર માં બળતરા ઉત્પન્ન કરી શકે છે અને તેનાથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. વિશેષ રૂપથી તેનો ઉપયોગથી લોહીમાં ઝેર ઉત્પન્ન કરવાનું કારણ બની શકે છે.
  • મેલેમાઇન માં ગરમ કરવા ગેસ, બળતરા,ઉબકા, ઉલટી અને ઝાડા નું કારણ પણ બની શકે છે. એટલું જ નહીં તેના ઉપયોગથી મૂત્રમાં કમી અને બળતરાની સમસ્યા પણ થાય છે.
  • મુખ્ય રૂપથી ગરમ ખોરાકના સંપર્કમાં આવવાથી મેલેમાઇન વાસણમાં હાનિકારક તત્વ ખૂબ વધી જાય છે અને મેલેમાઇનમાં ખોરાક ઓગળીને પેટની સમસ્યાઓ અને પથરી નું કારણ પણ બની શકે છે.

ઉપર જણાવેલ દરેક કારણોના લીધે ભોજન માટે મેલેમાઇન પ્લેટનો ઉપયોગ કરવો જોઈએ નહીં, મુખ્ય રૂપથી ગરમ ભોજન આ પ્રકારના વાસણોમાં ખાવું જોઈએ નહીં.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment