શું કોરોના નહીં કરવા દે આ વર્ષે લાલબાગ ના રાજા ના દર્શન???? જાણો વિસ્તાર માં..

મુંબઈ ના લાલબાગ ના રાજા ના ગણેશમંડળે આ વખતે કોરોના મહામારી ને ધ્યાન માં રાખી ને ગણેશઉત્સવ આયોજિત ન કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે ગણેશઉત્સવ ના બદલે ત્યાં રક્ત શિબિર અને પ્લાસમાં શિબિર કેન્દ્ર યોજાશે. આગળ વાચો વિસ્તાર માં

Image Source

મુંબઈ:

કોરોના સંકટ ના લીધે પૂજા- વિધિઓ તેમજ ઉત્સાહ-ઉલ્લાસ પર સંપૂર્ણ રોક લાવી દીધો છે. વર્ષ માં એક વખત થનાર ભક્તિપૂર્ણ આયોજન રદ થઈ રહ્યા છે અથવા તો કોઈ પણ વૈભવ કે ઉત્સાહ વગર સંપૂર્ણ થઈ રહ્યા છે. હવે કોરોના ની અસર મુંબઈ ના વિશ્વ પ્રસિદ્ધ ગણેશઉત્સવ પર પણ થઈ રહ્યો છે.

કોરોના સંક્રમણ ના લીધે લેવામાં આવેલ નિર્ણય:

Image Source

રિપોર્ટ ના જણાવ્યા અનુસાર, મુંબઈ ના લાલબાગ ના રાજા ના ગણેશમંડળે આ વખતે કોરોના મહામારી ને ધ્યાન માં રાખી ને  ગણેશઉત્સવ મોકૂફ રાખ્યો છે. આના સ્થાન પર રક્ત શિબિર અને પ્લાસમાં શિબિર કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. લાલબાગ ના રાજા ની ગણેશ પૂજા એમની ભવ્યતા ને લીધે પ્રસિદ્ધ છે. આની સાથે જ પ્રત્યેક વર્ષે અહિયાં ની ગણેશ ની પ્રતિમા માં વિશેષ થીમ થી લોકો આકર્ષિત થાય છે.

મુંબઈ ના પરેલ માં આવેલા છે આ લાલ બાગ ના રાજા :

Image Source

અફસોસ કે ચર્ચિત એવો ગણેશ ઉત્સવ આ વખતે પોતાની ભવ્યતા નહીં બતાવી શકે. લાલબાગ ના રાજા સાર્વજનિક ગણેશમંડળ ની સ્પથપના 1934 માં થઈ હતી. જે મુંબઈ ના લાલબાગ, પરેલ માં આવેલ છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment