લગ્ન એક અતૂટ બંધન છે, જે આજીવન પતિ-પત્નીને એક સૂત્રમાં પરોવીને રાખે છે. આ સંબંધને ઉંમરભર નિભાવવા માટે પતિ-પત્ની બંને એકબીજાને સાત વચન આપે છે અને ત્યાર બાદ જ લગ્ન પૂર્ણ માનવામાં આવે છે. આ સાત વચનો લીધાં બાદ કન્યા વરને પોતાના પતિના સ્વરૂપમાં સ્વીકાર કરી શકે છે.
1 thought on “લગ્ન જીવન સુખી રાખવા માટે યાદ રાખો ચાણક્યના આ જરૂરી સુત્રો💕💑💑💕”