રાજસ્થાનની જન્નત : ભારતનું બ્લ્યુ સીટી જોધપુર નહીં દેખા તો કુછ નહીં દેખા, આવા છે અહીં ખુબસુરત ફરવાના સ્થળો

Image source રાજસ્થાન અને ગુજરાત બંને બાજુ બાજુના રાજ્યો છે પણ બંનેમાં થોડી વિભિન્નતા જોવા મળે છે. ગુજરાતને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર મળે છે એવી રીતે રાજસ્થાનને જોધપુર મળેલ છે. જોધપુર રાજસ્થાનનું બીજા નંબરનું સૌથી મોટું શહેર છે. આ શહેરને બળ્યું સીટી તરીકે ઓળખવામાં આવે છે. જૂના સમયની રિયાસત એટલે જોધપુરને માનવામાં આવે છે, જે રાજસ્થાનના ઈતિહાસની … Read more

દમણના અતિસુંદર ટોપ ફરવાલાયક સ્થળો છે, તો ચાલો આજે જાણીએ દમણ ના સુંદર પર્યટન સ્થળો વિશે

Image Source દમણ એક નાનકડું અને સુંદર શહેર છે, જે ગુજરાત, મહારાષ્ટ્ર અને અરબ સાગર ની વચ્ચે આવેલું છે. લોકો તેને દીવ અને  દમણ ના નામથી પણ ઓળખે છે. પ્રાકૃતિક સુંદરતા ઉપરાંત, આ ક્ષેત્ર પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને શાનદાર ભવિષ્ય માટે પણ જાણીતું છે. તેનો ઈતિહાસ ૨૦૦૦ વર્ષ પહેલાંનો છે. ગોવા, દમણ અને દીવ … Read more

મધ્ય પ્રદેશનું સૌથી પ્રસિદ્ધ સ્થળ હરસિદ્ધિ માતા મંદિર ઉજ્જૈનની માહિતી વાંચવા માટે અહીં એક ક્લિક કરો..

ભારતમાં એક કરતા વધારે ધર્મો છે. એ સૌ ધર્મમાં સનાતન ઘર્મ સૌથી મોટો કહેવાય છે. જે વ્યક્તિ પોતાના હદયમાં અન્ય જીવ માટેની દયા રાખે એને પણ એક ધર્મ જ કહેવાય. હવે વાત ઘર્મની કરી રહ્યા છીએ તો આપણે એ પણ જણાવી દઈએ કે ભારતમાં આશરે મિલિયન કરતા વધારે મંદિરો છે. આ બધા મંદિરો હિંદુ ધર્મના … Read more

સૌરાષ્ટ્રમાં આવેલ વાંકાનેર ગામની ભવ્યતા જાણીને તમે એકવાર તો અહીં ટ્રીપ જરૂરથી પ્લાન કરશો…

Image Source વાંકાનેરનું નામ તેના લોકેશન પરથી આવેલું છે. આ મચ્છુ નદીના પાણી અથવા નહેરના મોડ પર ‘વાંકા’ પાસે આવેલું છે. વાંકાનેર ઝાલા રજપૂતો દ્વારા શાસિત રાજસી રાજ્ય હતું એટલે તેને ઝાલાવાડ નામથી આજે પણ ઓળખવામાં આવે છે. મહારાજા અમરસિંહજી ત્યાંના શાસક હતા. તેના કાળમાં વાંકાનેરને વિકસિત કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ વિકાસશીલ રાજ્ય બન્યું. … Read more

સૌરાષ્ટ્રનું એક સુંદર ગામ એટલે ‘ગોંડલ’ કે જ્યાં છે સુંદર મહેલ અને બીજું ઘણું બધું જોવાલાયક છે…

Image by Bishnu Sarangi from Pixabay ગોંડલ : તમને ગોંડલ વિષેની કેટલી ખબર? મોટાભાગના લોકોને ગોંડલ વિષેની અધુરી માહિતી હોય છે, પણ ખરેખર ગોંડલ એ રાજકોટ ડિસ્ટ્રીક્ટનું એક ગામ છે. અને આ ગામ વિષેની માહિતી જાણીને તમને પણ અચરજ થશે! સાથે આજના આર્ટીકલમાં આપણે એ પણ જાણીશું કે ગોંડલની આસપાસના ફરવાલાયક સ્થળો ક્યાં – ક્યાં … Read more

ભારતમાં હનીમૂન માટે વિચારી રહ્યા છો, તો આ 5 રોમેન્ટિક જગ્યાઓનો આનંદ માણી શકો છો

શું તમે તમારા લગ્નની તૈયારી અને તેનાથી જોડાયેલી દરેક નાનીથી નાની વસ્તુઓ જેમકે કપડા, મહેમાનોની યાદી, ફોટોગ્રાફર વગેરે માટે ઘણી રાતો જાગીને કાઢી છે અને પછી પણ તમને લાગ્યુ હશે કે યાદી પૂરી નથી થઈ. આ ભાગદોડમાં એક વધુ નવા જીવનની શરૂઆત કરવાની ખુશીમાં, તમારા હનીમુનનો પ્લાન ઘણો પાછળ જ છૂટી જાય છે. આવા સમયમાં … Read more

આ છે વડોદરાનો ભવ્ય પેલેસ “લક્ષ્મી વિલાસ પેલેસ” જાણો સંપૂર્ણ માહિતી

લક્ષ્મી વિલાસ પેલેસ ભારતની સૌથી રાજવી સંરચનામાંથી એક છે, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ-૩ નું નિવાસી સ્થાન રહ્યું હતું. તમને જણાવી દઈએ કે આ શાનદાર મહેલ ૭૦૦ એકરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલ છે જે અત્યારે ગાયકવાડનું શાહી પરિવારનું ઘર છે. લક્ષ્મી વિલાસ પેલેસ ગુજરાતના વડોદર શહેરમાં છે. આ શાનદાર અને અદ્દભુત મહેલ બગીચાથી ખુબસુરત લાગે છે અને … Read more

કચ્છ : ગુજરાતનું અતિસુંદર લોકેશન – અહીં છે સફેદ રણથી લઈને દરિયા સુધીની અનેક ખુબસુરત જગ્યાઓ

ભારતનું પાચમું સમૃદ્ધ રાજ્ય ગુજરાત દેશના ખૂણે ખૂણે જાણીતું છે. આશરે ૬ કરોડથી વધારેની ગુજરાતી લોકોની કુલ વસ્તી એ દુનિયાભરમાં એક ગુજરાતી પરિવારની છાપ બનાવી છે. આખી દુનિયામાં ફરતા ફરતા ક્યાય પણ જાઓ ત્યાં ગુજરાતી એક પરિવાર તો હશે જ! Image Source આખા ગુજરાતની વાત કરીએ તો અહીં સ્વચ્છતાનો એવોર્ડ વિજેતા સુરત શહેર આવેલ છે, … Read more

રાજકોટ – ગુજરાતનું એક રંગીલું શહેર છે, ચાલો જાણીએ રાજકોટના બેસ્ટ ફરવાલાયક શ્રેષ્ઠ સ્થળો વિશે

Image Source ગુજરાતના સૌરષ્ટ્ર ક્ષેત્રમાં આવેલું “રાજકોટ” ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે. આ શહેર તેના પર્યટન સ્થળો ઉપરાંત તેના ઉદ્યોગો, મીઠાઈઓ, પારંપરિક નાસ્તા, નવરાત્રિ મહોત્સવ, હસ્ત શિલ્પ (ચાંદીનું કામ, પટોળા) માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. રાજકોટમાં ફરવા માટે ધાર્મિક સ્થળો થી લઈને ઐતિહાસિક સ્મારકો સુધી ઘણા વિકલ્પો રહેલા છે જે પ્રવાસીઓને તેના ઇતિહાસનો … Read more

ગુજરાતના 15 અતિસુંદર ધાર્મિક સ્થળો જે વિશ્વભરમાં જાણીતા છે

Image Source ગુજરાત ભારતના પશ્ચિમ માં આવેલા દેશના મુખ્ય રાજ્ય માંથી એક છે. ગુજરાત ઘણા સ્થાપત્ય ચમત્કારોનું ઘર છે. જે પોતાની જીવન સંસ્કૃતિ, સમૃદ્ધ વિરાસત, પ્રાકૃતિક પરિદ્શ્ય અને સ્વાદિષ્ટ ભોજનની સાથે સાથે ધાર્મિક સ્થળ અને પ્રખ્યાત મંદિર માટે પણ જાણીતું છે. ગુજરાતના પ્રખ્યાત મંદિરો માત્ર ભક્તિસ્થળ નથી, પરંતુ વાસ્તુ ચમત્કાર છે, જે ભૂતકાળમાં રાજ્યની ભવ્યતા … Read more