પુરાણો મુજબ ચંદ્રગ્રહણ બાદ આ વસ્તુઓ દાનમાં આપવાથી, ભરી રહેશે ઘરની તિજોરી

હિન્દુ ધાર્મિક શાસ્ત્રો મુજબ ગ્રહણ પછી દાનનું વિશેષ મહત્વ હોવાનું માનવામાં આવે છે. ચંદ્રગ્રહણ સમયે, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ ક્રમમાં હોય છે, જેના કારણે ચંદ્રગ્રહણ થાય છે. આવનારી 5 જૂને ચંદ્રગ્રહણ છે. ગ્રહણ પછી કેટલીક વિશેષ ચીજોનું દાન કરવાથી ગ્રહણના ખરાબ પ્રભાવો દૂર થાય છે. ગ્રહણ પછી દાન કરવાથી દુર્ઘટનાઓથી બચી શકાય છે. … Read more

શું છે નિર્જળા એકાદશી? આવો જાણીએ આ વ્રતના મહિમા વિશે

ભીમ અગીયારસનું પર્વ બધી જ એકાદશીમાં વિશેષ મહત્વ ધરાવે છે. લોકો આ તહેવારનું ધાર્મિક તેમજ સામાજીક દ્રષ્ટીએ પણ મહત્વ છે. પહેલાના સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં બેન દીકરીઓ ભીમ અગીયારસ કરવા પીયરમાં તેડાવવામાં આવતી. રાસ ગરબા ભજન કીર્તનની રમઝટ બોલતી. ભીમ અગીયારસના દિવસે ખેડૂતો વાવણી કરે છે અને પોતાના ઓજારોની પુજા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પુજા કરવાથી … Read more

કોરોનાને લીધે હવે શ્રદ્ધાળુઓ વગર જ નીકળશે જગન્નાથ રથયાત્રા, સમિતિએ કરી લાઈવ પ્રસારણની ભલામણ

દર વર્ષે અષાઢી બીજનાં દિવસે નીકળનારી ભગવાન જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથયાત્રા ગુજરાત સહીત અનેક દેશ માટે અનોખી કોમી એકતા, પ્રેમ, આસ્થા અને સામજિક સમરસતાનો સંદેશ પૂરો પાડનારી બની ગઈ છે. વર્ષોથી નીકળનારી રથયાત્રાની યાદો આજે પણ દરેક નાગરિકનાં હૃદયમાં અંકબંધ છે. image source ઓડિશામાં આગામી ૨૩મી જુનના રોજ રથયાત્રા યોજાવા જઇ રહી છે. આ સ્થિતિ … Read more

બુધનું મિથુન રાશિમાં ભ્રમણ, જાણો કેવા રહેશે વેપાર ધંધા

ગ્રહ મંડળનો સૌથી વધુ તેજ ગતિથી ભ્રમણ કરતો ગ્રહ બુધએ મિથુન રાશિમાં ભ્રમણ શરૂ કર્યું છે. 1 ઓગસ્ટ સુધી બુધ તેની પોતાની સ્વરાશિ મિથુનમાં રહેશે. બુધ બુદ્ધિનો કારક અને તર્ક શકિતનો સ્ત્રોત માનવામાં આવે છે. વિદ્યાભ્યાસ માટે, બુદ્ધિની તીવ્રતા માટે બુધનો વિચાર કરવામાં આવે છે. બુધ સૂર્યની અત્યંત નજીકનો ગ્રહ છે. મોટા ભાગે જન્મકુંડળીમાં સૂર્ય, … Read more

દેશનું સૌથી ધનાઢ્ય મંદિર સંકટમાં, ખર્ચ કાઢવા કરે છે આવા કામ

આપણો દેશ લૉકડાઉન અને કોરોના મહામારીને કારણે સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આની અસર મંદિરો પર પણ જોવા મળી છે. તિરૂપતિ બાલાજી મંદિર દેશમાં સૌથી ધનાઢ્ય મંદિરમાનું એક માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટે મંદિરના કપાટ બંધ થઇ જતાં દાન પણ બંધ થઇ ગયું છે એવામાં દેશના સૌથી ધનાઢ્ય મંદિરે સંપત્તિઓની હરાજી કરવાનો નિર્ણય કર્યો … Read more

પવિત્ર જેઠ મહિનો ચાલુ થઈ ગયો છે, આ ઉપાય કરવાથી તમારા પર બની રહેશે પ્રભુની કૃપા દ્રષ્ટિ

તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મ માં જેઠ મહિના ને ખુબ જ શુભ માનવામાં આવે છે, આ મહિનો એટલે પ્રભુ ની વધુ નજીક જવાનો સમય ,વધુ ભક્તિ કરવા નો સમય . હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસ અથવા જેઠ મહિનો ચંદ્ર માસના ત્રીજા મહિનામાં આવે છે. તેને જ્યેષ્ઠ નક્ષત્ર પણ કહે છે. ફાગણ માસની વિદાયની સાથે ગરમી … Read more

શનિ જયંતી પર શનિની સાડાસાતીનો પ્રભાવ, જાણો કઈ રાશી પર કેટલો પડશે આ પ્રભાવ

તમામ નવગ્રહોમાં શનિદેવને ન્યાયના અધિપતિ તેમજ કર્મફળ દાતા માનવામાં આવે છે. ન્યાયના સિંહાસનનું પદ સ્વયં ભગવાન શિવે એટલે કે દેવાધિદેવ મહાદેવે આપ્યું છે. કર્મફળ દાતા એટલા માટે કે શનિદેવનો ન્યાય એમ કહે છે જયારે તમારો સમય સારો હોય ત્યારે થોડો પણ રૂપિયો દાન, પુણ્ય કે ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવો જોઈએ. સારા સમય દરમ્યાન કોઈ એવા … Read more

શું તમારા જીવનમાં પણ આવ્યા કરે છે ચડતી-પડતી ? એકવાર અજમાવી જુઓ આ ઉપાય

દરેક વ્યક્તિના જીવનમાં ચડતી પડતી આવ્યા જ કરતી હોઈ છે, ક્યારેક સુખ હોઈ છે તો ક્યારેક દુખ. સમય બદલાય એમ પરિસ્થિતિઓ પણ બદલાય છે. જેમકે જયારે માણસના જીવનમાં દુખ આવે ત્યારે ચારે બાજુથી સમસ્યાઓ તેને ઘેરી વળે છે. તેમાંથી તે બહાર નીકળી શકતો નથી. પરંતુ આ બધાનું સમાધાન શક્ય છે. શાસ્ત્રો મુજબ આ કઠિનાઈને દુર … Read more

ઘરમાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ પ્રાચીન ઉપાય, મળશે સો ટકા પરિણામ

ધનની પ્રાપ્તિ માટે આપણે અથાગ મહેનત તેમજ પરિશ્રમ કરતા હોઈએ છીએ છતાં પણ ધન બચતું નથી. કેટલીકવાર પૈસાની સારી આવક આવતી હોવા છતાં પણ હાથ ઉપર કઈ રહેતું નથી, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે આટલી મહેનત છતાં કેમ ધન બચતું નથી ? ખરું ને ? માં ને ખુશ કરવા માટે લોકો અનેક પૂજા-અર્ચના કરે છે. … Read more

ઇતિહાસનું એક ઘૂંટાતું રહસ્ય, ગાંધારીએ કઈ રીતે આપ્યો એકસાથે 100 કૌરવોને જન્મ ?

હાલ પુરા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે જેથી લોકો ઘરમાં કંટાળી ના જાય એટલા માટે સરકારે દુરદર્શન પર રામાયણ, મહાભારત અન શ્રીકૃષ્ણ જેવી સીરીયલો રજુ કરી છે. મહાભારત અને રામાયણમાં ઘણા એવા પ્રસંગો છે જેની આપણને ખબર પણ હોતી નથી. આજે અમે તમને મહાભારતના એક પ્રસંગ વિશે જણાવીશું. જેમાં ગાંધારીએ એક સાથે કઈ રીતે 100 … Read more