પુરાણો મુજબ ચંદ્રગ્રહણ બાદ આ વસ્તુઓ દાનમાં આપવાથી, ભરી રહેશે ઘરની તિજોરી
હિન્દુ ધાર્મિક શાસ્ત્રો મુજબ ગ્રહણ પછી દાનનું વિશેષ મહત્વ હોવાનું માનવામાં આવે છે. ચંદ્રગ્રહણ સમયે, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ ક્રમમાં હોય છે, જેના કારણે ચંદ્રગ્રહણ થાય છે. આવનારી 5 જૂને ચંદ્રગ્રહણ છે. ગ્રહણ પછી કેટલીક વિશેષ ચીજોનું દાન કરવાથી ગ્રહણના ખરાબ પ્રભાવો દૂર થાય છે. ગ્રહણ પછી દાન કરવાથી દુર્ઘટનાઓથી બચી શકાય છે. … Read more