જાણો રક્ષાબંધન 11 તારીખે છે કે પછી 12 તારીખે? આ લેખ વાંચીને દૂર કરો તમારું કન્ફ્યુઝન, તથા જાણો શુભ મહુર્ત

Image Source શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આમ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના તિથિએ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે આ દિવસે બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને ભાઈનું ખૂબ જ સારું લાંબુ આયુષ્ય થાય તેવી ભગવાનને પ્રાર્થના કરે છે, અને તેના બદલામાં જ ભાઈ બહેનને રક્ષણ કરવાનું વચન આપે છે. આમ આ … Read more

આ દિવસોમા બુટ ચપ્પલ ચોરી થવું માનવામાં આવે છે શુભ, મળે છે આ વાતોનો સંકેત

Image Source મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને એવામાં બુટ અને ચપ્પલ ચોરી થઈ જવા ખૂબ જ સામાન્ય બાબત હોય છે. મંદિરમાં ભગવાનના દર્શન કરીને બહાર આવ્યા બાદ જ્યારે બુટ ચપ્પલ ન જોવા મળે ત્યારે લોકો ખૂબ જ દુઃખી થઈ જાય છે. પરંતુ તમારે દુઃખી થવાની જરૂર નથી કારણ કે મંદિરમાંથી બુટ ચપ્પલનું … Read more

શું તમે જાણો છો હવનમાં કેમ આંબાની લાકડીનો જ થાય છે પ્રયોગ? જાણો તેનું કારણ અને મહત્વ

Image Source હિન્દુ ધર્મમાં પૂજા પાઠ અને ઘણા બધા શુભ કાર્યો ઘરમાં હોય ત્યારે હવન અથવા તો યજ્ઞ કરવાનું વિધાન છે, અને હવનને ધાર્મિક દ્રષ્ટિ કોણ થી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ ધાર્મિક અનુષ્ઠાન, ગ્રહશાંતિ, સત્યનારાયણની કથા જેવા ઘણા બધા શુભ કાર્યો દરમિયાન હવન કરવામાં આવે છે. અને આ હવન દરમિયાન પવિત્ર અગ્નિમાં … Read more

શું તમે જાણો છો શ્રાવણ મહિનામાં લીલા રંગનું છે વિશેષ મહત્વ? સ્ત્રીઓ ધારણ કરે છે લીલા રંગના વસ્ત્રો અને બંગડી

Image Source આ વર્ષે શ્રાવણ મહિનો 14 જુલાઈથી શરૂ થઈ ગયો છે. અને શ્રાવણ નો મહિનો ભગવાન શંકરના ભક્તો માટે સૌથી ખાસ મહિનો હોય છે. આ મહિનો ભગવાન શંકરને ખૂબ જ પ્રિય હોય છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં ચાર સોમવાર હોય છે. પહેલો સોમવાર 18 જુલાઈએ બીજો સોમવાર 25 જુલાઈએ શ્રાવણ મહિનાના સોમવારના વ્રતનું ખૂબ … Read more

શા માટે ભગવાન ભોલેનાથને શ્રાવણ મહિનો પ્રિય છે?? જાણો તે પાછળના અનેક કારણો

શ્રાવણ મહિનો 14 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે જે 12 ઓગસ્ટ સુધી ચાલશે. ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. શિવભક્તો માટે પણ શ્રાવણ મહિનો સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શ્રાવણનો એક મહિનો શિવભક્તો સંપૂર્ણ ભક્તિ સાથે શિવની ભક્તિમાં લીન થઈ જાય છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથ તેને પ્રસન્ન કરનાર વ્યક્તિની … Read more

શ્રાવણ મહિનામાં ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે દરરોજ કરો આ ઉપાય, જીવનમાંથી થશે દુઃખ દર્દ દૂર

અત્યારે શ્રાવણ મહિનાનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. અને શ્રાવણના મહિનામાં ભગવાન શંકરની પૂજા કરવાનું વિશેષ મહત્વ જોવા મળે છે. શ્રાવણનો મહિનો શંકર ભગવાનને સમર્પિત હોય છે. આ મહિનામાં શંકર ભગવાનની પૂજા અર્ચના કરવાથી ખૂબ જ સારા શુભ ફળ મળે છે, અને ધાર્મિક માન્યતા અનુસાર શંકર ભગવાન ઉપર અમુક વસ્તુઓ ચડાવવાથી શંકર ભગવાન ખૂબ જ … Read more

પવિત્ર શ્રાવણ મહિનામાં ઘરમાં લઈને આવો આ 10 શુભ વસ્તુઓ, ચમકી જશે કિસ્મત

પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત 14 જુલાઈથી થઈ ગઈ છે અને તેમાં તમારે તમારા ઘરમાં આ 10 શુભ વસ્તુઓને જરૂરથી લાવી જોઈએ, જેનાથી તમારું કિસ્મત બદલાઈ જશે. 1 ત્રિશુળ ત્રિશૂળ હંમેશા શંકર ભગવાનના હાથમાં જોવા મળે છે. તે ત્રણ દેવ તથા ત્રણ લોકનું પ્રતીક છે. શ્રાવણ મહિનામાં ચાંદીનું ત્રિશૂળ ઘરમાં લાવવાથી આખું વર્ષ તમે તકલીફોથી દૂર … Read more

વાસતુશાસ્ત્ર મુજબ ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી કેવી હોવી જોઈએ!!!

વાસ્તુ મુજબ શ્રી કૃષ્ણની વાંસળીને ઘરમાં ઉચ્ચ યોગ્ય સ્થાન પર રાખે છે. ઘરમાં જ્યાં દેવતાઓનો વાસ હોય ત્યાં એક સુંદર વાંસળી લઈને રાખવી જોઈએ. વાંસળી અથવા બંસી કેવી હોવી જોઇએ ? વાસ્તુ મુજબ અલગ અલગ રંગ અને પ્રકારની વાસળી અલગ અલગ ફળ આપતી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આ સંબંધમાં વાસ્તુ ટિપ્સ. વાંસળીના પ્રકાર … Read more

તમે જાણો છો માળામાં 108 મણકા જ કેમ? શું છે આ સંખ્યાનો રાઝ

Image Source પ્રાચીનકાળથી જ જપ કરવા માટે ભારતીય પૂજા ઉપાસના પદ્ધતિ એક અભિન્ન અંગ રહ્યું છે જપ કરવા માટે માળાની જરૂર હોય છે જે રુદ્રાક્ષ, તુલસી, વૈજયંતી, સ્ફટિક,મોતી અથવા નંગથી બનેલી હોય છે. અને તેમાંથી રુદ્રાક્ષની માળા ને જપ કરવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે કારણ કે તેમાં કીટાણુનાશક શક્તિ સિવાય વિદ્યુતય અને ચુંબકીય … Read more

હનુમાન ચાલીસા વાંચવાનો સૌથી શ્રેષ્ઠ સમય અને તેને વાંચવાથી થતાં ફાયદાઓ

ભગવાન હનુમાન સૌથી વધારે પૂજનીય હિંદુ દેવતાઓમાંના એક છે. અનેક હિંમત અને શક્તિ માટે લાખો લોકો ભગવાન હનુમાનની પૂજા કરે છે. ભગવાન હનુમાન ને  બજરંગબલી તરીકે ઓળખવામાં આવે છે, જેને અમર માનવામાં આવે છે. કલયુગના દેવતા કહેવાતા બજરંગબલી ને મંગળવારનો દિવસ સમર્પિત છે. હનુમાન ચાલીસા એ ભગવાન હનુમાનને સમર્પિત ભક્તિમય ભજન છે. એવું માનવામાં આવે છે કે દરરોજ … Read more