એક એવી હકીકત જે જાણી રહી જશો દંગ, જ્યાં લાગે છે ભગવાનની અદાલત …

જેમકે આપણે બધા જ જાણીએ છીએ કે જયારે પણ માણસ થાકી જાય છે કે તેને કઈ વિપત્તિ આવી પડે છે ત્યારે તેની પાસે ભગવાન સિવાય બીજો કોઈ રસ્તો જ નથી હોતો. આ બધાથી કંટાળી તે ભગવાન પાસે મદદ માંગે છે. ભગવાન પણ ખુબ જ દયાળુ છે જે કોઈ પણ ભક્ત સાચા મનથી તેની પાસે માંગે … Read more

દરેક મંગળવારે હનુમાનજીના મંદિર જઈ પૂજા કરવાથી થાય છે મનોકામના પૂર્ણ –

હનુમાનજી ની બ્રહ્મચારી તરીકે ગણતરી થાય છે. તમને એ પણ જણાવી દઈએ કે શ્રીરામચરિત માનસ મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. આ જ કારણથી આજે પણ મંગળવાર ના રોજ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. દરેક લોકો એ હનુમાનજી ની પૂજા કરવી જોઈએ. ઘણા લોકોને સખત મહેનત કરવા છતાં પણ જો સફળતા ના મળી રહી હોઈ … Read more

લક્ષ્મીજીની પૂજા કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો…

મનુષ્યના જીવનમાં લક્ષ્મીનું બહુ મૂલ્ય છે. લક્ષ્મી એટલે કે ઘન-સંપતિ અને આર્થિક સુખ. જે વ્યક્તિને લક્ષ્મીજીની કૃપા થાય છે તેને જીવનમાં ચારચાંદ લાગી જાય છે અર્થાત્ જીવન આખું જગમગતું થઇ જાય છે. પણ લક્ષ્મીજીની કૃપા આસાનીથી પ્રાપ્ત થતી નથી. લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે છે. લક્ષ્મીજીના આશીર્વાદ આવી રીતે મેળવો … Read more

દાદાની જુદી-જુદી મૂર્તિઓના અલગ-અલગ અર્થ થાય છે, તમારે માટે કઈ તસ્વીર યોગ્ય છે એ નક્કી કરવા વાંચી લો આ લેખ

હરેક વ્યક્તિનાં જીવનમાં સુખ કે દુ:ખની આવનજાવન થતી રહે છે. કોઈ સમય સ્થગિત રહેતો નથી. માનવા પ્રમાણે માણસની પરિસ્થિતીમાં સૌરમંડળની ગ્રહોની અસર પણ રહેલી હોય છે. ગ્રહોની ગતિ પ્રમાણે મનુષ્યનું જીવન પણ ફેરબદલ પામે છે. જ્યોતિષશાસ્ત્ર આ વિશે વ્યાપક ઉલ્લેખ પણ કરે છે.  પણ આપણે સૌ જાણીએ છીએ, દરેક હિન્દુ ભાવિક જાણે છે કે દરેક … Read more

આ મંદિરે એકવાર તેલ ચડાવવાથી કાયમી માટે પનોતી દૂર થાય છે…

મંદિર એક એવી જગ્યા છે જ્યાં લોકો મનની વાતો ભગવાન સામે બેસીને જણાવતા હોઈએ છીએ પણ ક્યારેક ભગવાન આપણા મનની વાત સાંભળતા નથી એવો અનુભવ થાય છે. જો તમને આ અનુભવ હોય તો આ લેખ સમજવો તમને ખુબ સહેલો બનશે. આજે એક એવા મંદિર વિષેની માહિતી જણાવી છે જ્યાં ઈશ્વર સાક્ષાત બિરાજમાન છે તેમજ અહીં … Read more

મનની ઈચ્છાને રાતોરાત પૂરી કરવા માટે શ્રીફળનો આવી રીતે ઉપયોગ કરીને જુઓ..

નાળીયેરને સંસ્કૃતમાં શ્રીફળ કહે છે. શ્રીફળ એટલે કે ભગવાનનું ફળ. દરેક ધાર્મિક કાર્યમાં લગભગ શ્રીફળની યાદી પહેલા હોય છે. શ્રીફળની અમુક લોકો ટેક પણ લેતા હોય છે અને ભગવાન તેની માનની મુરાદ પૂર્ણ પણ કરે છે. એથી વિશેષ –  શું તમે જાણો છો કે શ્રીફળ કિસ્મત બદલી શકે છે. કેવી રીતે? આ પ્રશ્નના જવાબ માટે … Read more

23 જાન્યુઆરીએ થશે શનિનું રાશિ પરિવર્તન, બધા લોકો કરી શકશે શનિના આ દસ નામવાળા મંત્રનો જાપ

ગુરુવાર, 23 જાન્યુઆરી ની રાત્રે સૂર્ય પુત્ર શનિ રાશી પરિવર્તન કરી રહ્યો છે. શનિના રાશિ બદલવા પર અમુક રાશિ ના લોકો માટે પરેશાનીઓ વધી શકે છે. ઉજ્જેન ના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ શનિ ન્યાયાધીશ છે, આ ગ્રહ આપણા સારા અને ખરાબ કર્મો નું ફળ પ્રદાન કરે છે. શનિના અશુભ અસર થી બચવા માટે શનિના … Read more

તો આ છે ભગવાન શિવના ત્રીજા નેત્રનું રહસ્ય. આ નેત્ર ખુલી જાય તો શું થાય?

પૃથ્વી પર વસતા લોકોમાંથી ભગવાન સદાશિવને માનવા-ભજવાવાળા લોકો ઘણા બધા છે. દેવોના દેવ મહાદેવ બધા જ ભક્તોની શ્રદ્ધામાં દિનપ્રતિદિન વધારો થાય એ રીતે કોઈના કોઈ રીતે મદદ કરતા રહે છે. એટલે જ કહેવાય છે ને, “ભગવાન ક્યાં રૂપમાં આવીને આપણને મદદ કરી જાય છે એ આપણને ખુદને પણ જાણ હોતી નથી.” જેમ ભગવાન કૃષ્ણના હજારો … Read more

સૂર્યદેવનું એક પ્રસિધ્ધ ચમત્કારિક મંદિર, જ્યાં કુંડમાં નહાવાથી ખુલે છે ભાગ્ય

મનુષ્ય તેના જીવનને ખુશખુશાલ રાખવા અને દુઃખોથી છુટકારો પામવા ઘણીવાર ભગવાનની શરણોમાં જાય છે. આપનો દેશ ધાર્મિક દેશોમાંથી એક માનવામાં આવ્યો છે. આપણા દેશમાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે. તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મમાં સૂર્ય દેવતા ને પંચદેવમાંથી પ્રમુખ દેવતા માનવામાં આવ્યા છે. સૂર્ય દેવતાનો વાર રવિવાર માનવામાં આવ્યો છે. તે દિવસે તેની … Read more

મહાદેવનું એક ખુબ જ પ્રાચીન મંદિર, જ્યાં છે ૨૦૦ ગ્રામ વજનનો ઘઉંનો દાણો, જાણો તેનાથી જોડાયેલી વાતો

આપણો ભારત દેશ ધાર્મિક અને ચમત્કારોનો દેશ માનવામાં આવે છે. ઘણીવાર કોઈને કોઈ ચમત્કાર સાંભળવા મળી જ જાય છે. દેશભરમાં મહાદેવના ઘણા મંદિર છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં ૨૦૦ ગ્રામ વજન નો ઘઉં નો દાણો જોવા મળ્યો છે અને તે મહાભારત કાળથી અહી છે. જો તમે તેને જોવા ઈચ્છો છો … Read more