વર્ષો પહેલા જયારે નીતા – મુકેશ અંબાણીની પત્ની બની ત્યારે… – જુઓ અંદર તસવીરમાં…

ડીસેમ્બર મહિનામાં ઈશા અંબાણી અને આનંદ પરિમલના લગ્ન રચાયા. તેમાં શાહી ઠાઠ અને ભવ્યતાથી લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. બોલીવૂડ, બીઝનેસ અને રાજનીતિ એમ દરેક ક્ષેત્રના નામાંકિત વ્યક્તિઓએ લગ્નમાં હાજરી આપી હતી. એથી વધુમાં યુએસની પૂર્વ ફર્સ્ટ લેડી હિલરી ક્લિન્ટ પણ અંબાણી પરિવારની મહેમાન બની હતી. ઈશા અંબાણીના લગ્નએ તો ૧૯૮૫ની સાલની ફરીથી યાદ આપવી … Read more

વેલેન્ટાઇન ડે સ્પે. : ભલે હોય દેશ-વિદેશના સંબંધ પણ પ્રેમીને મળવા જાવ ત્યારે આ ટીપ્સ યાદ રાખીને જજો એટલે બધું સેટ થઇ જશે..

શું તમારૂ નામ પણ પ્રેમીઓની યાદીમાં જોડાયેલ છે? તમે પણ કોઈને પ્રેમ કરો છો? તમે કોઈને પ્રેમ કરતા હોય તો રાહ શા ની જુઓ છો? ફેબ્રુઆરી મહિનાની ૧૪ તારીખે કરી નાખો તમારા પ્રેમને જાહેર. આ વેલેન્ટાઇન ડે તમારા માટે બેસ્ટ ઓપ્શન છે કે, તે દિવસે તમારા પ્રેમની જાણ સામેના વ્યક્તિને કરી શકો છો. એમ, બોયફ્રેન્ડ … Read more

છોકરી તમને પસંદ કરે છે કે નહીં એ આ રીતે ખબર પડે છે..

  છોકરાઓની સૌથી મોટી સમસ્યા એ જ હોય છે કે છોકરી તો પસંદ આવી જાય છે પરંતુ છોકરી તેને પંસદ કરે છે કે નહીં એ જાણવા દિવસો વીતી જાય છે. કોઈ ગર્લને પ્રપોઝ કરવા જાય ત્યારે બેસ્ટફ્રેન્ડનું સર્ટીફીકેટ લઈને ઘરે પાછા આવે છે. પણ આજ તમારી આ સમસ્યાનો આવી ગયો છે ધી એન્ડ…, આવા હોય … Read more

પ્રેમલગ્ન વિશેની આ વાત ખાસ જાણવા જેવી છે તમને પણ લાગુ પડે એવી..

લગ્ન કોઈ રમકડાના ખેલ જેવી વાત નથી કે કોઇપણ સાથે અને ક્યારેય પણ રમી લઈએ. લગ્નવિષય બહુ ખાસ છે કારણ કે લગ્ન એટલે જીવનભર એક વ્યક્તિનો સાથ નિભાવવાની કસમ હોય છે. તો જો તમે “પ્રેમલગ્ન” કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા આટલી વાતોને યાદ રાખી લેજો. લગ્નની વાતમાં બે ઓપ્શન હોય છે – (૧) એરેન્જ … Read more

જુઓ તો ખરા! આ તે કેવી દુનિયા? – તમે કોઈને પ્રેમ કરો છો…તો આ વાતને વાંચવાની ભુલતા નહીં…જીવન બદલી જશે..

કોઈ તમને પૂછે તો પ્રેમ એટલે શું? કદાચ સામાન્ય ભાષામાં મનમાં એક જ જવાબ આવે કે, બે વ્યક્તિઓ એકબીજાને પસંદ કરે અને એકબીજા સાથે જીવન વિતાવવા તૈયાર હોય, તેમની વચ્ચેની લાગણીઓ એટલે પ્રેમ. હા, આ વાત એકદમ બરાબર છે. દરેક વ્યક્તિને જીવનમાં એક વાર તો પ્રેમ થાય જ છે. પણ હાલનાં બદલાતા યુગમાં પ્રેમ જ … Read more

Hindu Dharm – મંગળવારે આ કામ કરનારને ક્યારેય પૈસાની તંગી આવતી નથી

અઠવાડિયાનો ત્રીજો દિવસ મંગળવાર હોય છે.  આ દિવસે મહાબલી હનુમાનની પૂજાનુ વિધાન છે. સૌરમંડળમાં રહેલા બધા ગ્રહોમાં મંગળ ગ્રહને હનુમાનના શાસનનો ગ્રહ માનવામાં આવે છે. બળ, બુદ્ધિ, વિદ્યા દાતા હનુમાનજીની પૂજાથી વ્યક્તિ જીવનના દરેક સંકટથી મુક્તિ મેળવી લે છે.  બધા દેવોમાં હનુમાનજીને જ આ ઘરતી પર જીવિત દેવ તરીકે માનવામાં આવ્યા છે. જે આ કળયુગમાં ધરતી પર … Read more

ગુજરાતી સુવિચાર – Inspirational Quot (ફક્તગુજરાતી)

  ઘર મોટા હોવાથીભેગુ નથી રેહવાતું…મન મોટા હોયતો ભેગા રેહવાય છે…

Jivan aa 32 Jadi Buti Sathe Jivo – જીવન આ 32 જડી બુટ્ટી સાથે જીવો

જીવન આ 32 જડી બુટ્ટી સાથે જીવો ■ કંઇક જાણવા મળ્યું?〰〰〰〰〰〰〰1. દરરોજ 10 થી 30 મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ! 2. દરરોજ ઓછામાં ઓછી 10-30 મિનિટ માટે એકાંતમાં બેસો. 3. દરરોજ 7 કલાક ઊંધો. 4. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં. 5. … Read more

GUJARATI SUVICHAR – Let Go Attitude

જિંદગીમાં એટલું ‘ભારે’ કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડુંક જતું કરવાનું હોય છે.