જો તમે પણ કરી રહ્યા છો નોકરી ની શોધ તો રાશી મુજબ અજમાવો આ ઉપાય મળી શકશે ઈચ્છા મુજબ ની નોકરી

મેષ રાશી :  આ રાશિ સાથે સંકળાયેલા લોકોએ કરિયર ની દ્રષ્ટિએ થોડી મોટી સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં લાભની તકો મળશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. નોકરીની નવી તકો મળશે. ગુલાબી રંગ તમારા માટે સારો છે. વૃષભ રાશી :  આ રાશી સાથે સંકળાયેલા લોકો માટે આવનાર સમય ખુબ જ લાભદાયી સાબિત થશે. ઘરનું વાતાવરણ સુખદ રહેશે. વિવાહિત જીવનમાં … Read more

આ ધનતેરસ ના પર્વ પર સર્જાય રહ્યો છે દુર્લભ સંયોગ, આ છ રાશિજાતકોની બદલાઈ જશે આ ભાગ્યરેખા.

image source આજે આ લેખમા અમે તમને છ ભાગ્યશાળી રાશિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના ભાગ્યની રેખા આ ધનતેરસ ના પાવન અને પવિત્ર પર્વ પર બદલાશે. શુક્રવારે ધનતેરસ ના પર્વ પર એક એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે કે, આ છ રાશિના જાતકો ભાગ્યશાળી થશે. આ ધનતેરસ પર તેમને સૌથી વધુ ખુશી મળશે. આવનારો … Read more

શું તમે જાણો છો કે, આવનાર સમય રાશીજાતકો માટે કેવો સાબિત થશે? ચાલો જાણીએ…

મેષ રાશિ : આવક. ધંધાનો લાભ રહેશે. કિંમતી ચીજો સલામત રાખો. ઉતાવળ અને ભાવનાઓ ચલાવીને કોઈ નિર્ણય ન લો. ખર્ચની વૃદ્ધિ પર કોઈ નિયંત્રણ રહેશે નહીં. બીજા પાસેથી અપેક્ષા રાખશો નહીં. આશા અને નિરાશા વચ્ચે તણાવ અને ચિંતા રહેશે. જોખમ અને કોલેટરલ કામ ટાળો. આજનું કલ્યાણકારી ઉપાય : ‘જાપ’ નમ ચંદ્રમ સે નમ: ‘ વૃષભ … Read more

આ ૩ રાશિના લોકો તેમના જીવનસાથીની બાબતમાં સૌથી વધારે સકારાત્મક હોય છે.

પ્રેમ ની સાથે સકારાત્મકતા પણ સંબંધમાં આવે જ છે, પરંતુ અમુક રાશિના લોકો બીજાની સરખામણીમાં વધારે આગળ હોય છે. આ તેમના સ્વભાવનો જ એક ભાગ હોય છે, જેને તે સંબંધમાં રહીને ઈચ્છવા છતાં નજરઅંદાજ કે કાબૂમાં કરી શકતા નથી. અમે જણાવી રહ્યા છીએ આવી જ ૩ રાશિના લોકો વિષે, જેનામાં સકારાત્મકતા ની લાગણી બીજાની સરખામણીમાં … Read more

આજથી શ્રેષ્ઠ યોગ શરૂ થાય છે; દશેરા સુધી વાહન, સંપત્તિ અને અન્ય ખરીદી માટે શુભ મુહૂર્ત

દુર્ગા તેહવાર ના ૪ દિવસ પેહલા અને નવરાત્રિ માં દરરોજ શુભ સંયોગ હોવાથી ખરીદી માં રહેશે ઘણા શુભ મુહૂર્ત નવરાત્રિના પેહલા ૪ દિવસ સંપત્તિ, ઓટો મોબાઇલ, ફર્નિચર અને અન્ય પ્રકારની ખરીદી માટે શુભ હોય છે.૧૧ ઓક્ટોબર રવિપુષ્ય અને સર્વાર્થ સિદ્ધિ યોગ બનવાની સાથે જ દશેરા સુધી શ્રેષ્ઠ સંયોગ બની રહ્યો છે. જેમાં લોકો તમામ પ્રકારની … Read more

સુખ, શાંતિ, પ્રેમ અને પૈસા: આ બધુ જ મળશે આ 7 ઉપાય થી..

આપણે દરરોજ મહેનત એટલા માટે કરીએ છીએ જેથી આપણાં ઘર માં, જીવન માં અને મન ને શાંતિ મળે. પણ દિવસે દિવસે આપણે તણાવ અને અશાંતિ નો શિકાર થઈ જઈએ છીએ. Image Source ચાલો જાણીએ એવા સરલતમ ઉપાય.. જેનાથી જીવન માં સુખ, શાંતિ, બની રહે. 1. સવારે ઉઠી ને સૌથી પહેલા ઘર ની માલિક જો લોટો … Read more

રાશિ ફળ: ચાલો જાણીએ આજ ના રાશિ માં કઈ કઈ રાશિ ને થવાના છે ફાયદા..

કેટલીક રાશિ માટે આજ નો દિવસ ખૂબ જ સારો જશે તો કેટલીક રાશિ માટે થોડો મુસીબત ભર્યો. ગ્રહ ની ચાલ પર થી રાશિ ઓ પર પડતાં પ્રભાવ  વિશે જાણી શકાય છે. Image Source ચાલો જાણીએ આજ ના રાશિફળ વિશે.. મેષ: આંખ ને લગતી સમસ્યા થઈ શકે છે. વિવાદો થી બચવું અને સાંજ સુધી માં કોઈ … Read more

સાપ્તાહિક અંક જ્યોતિષ: 7 થી 13 સપ્ટેમબર માં મળશે આ મૂળાંક ના લોકો ને ખુશખબર..

તમે પણ જુઓ તમારી માટે કેટલુ ભાગ્યશાળી છે આ અઠવાડિયુ Image Source અંકો નો યોગ અને ગ્રહો નો સયોગ મળી ને તમારા મૂળાંક માં ફેરબદલ થવાના છે. કેટલાક મૂળાંક માટે આ અઠવાડિયુ લાભદાયી અને સુખમય રહેશે, તો કેટલાક મૂળાંક માટે તે હાનિ આપનારું પણ બનશે.’ મૂળાંક 1: કાર્યક્ષમતા તેના ચરમ પર હશે. Image Source પ્રારંભ … Read more

7 સફેદ ઘોડા ની તસવીર કેમ લગાવામાં આવે છે ?? જાણો શું મહત્વ છે વાસ્તુ માં તેનું..

Image Source વાસ્તુ ના અનુસાર 7 ઘોડા ની તસવીર થી પ્રગતિ થાય છે. પરંતુ તેને કઈ દિશા માં અને કયા લગાવું જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે. ચાલો જાણીએ તેના માટે ની ખાસ 5 વાતો: ઘર ના બેઠક રૂમ માં સમુદ્ર માં દોડતા 7 સફેદ ઘોડા ની તસવીર લગાવી. ઘોડા ની તસવીર લગાવા માટે પૂર્વ … Read more

અંક જ્યોતિષ 13 જુલાઈ: સોમવાર માટે તમારો લકી નંબર અને શુભ રંગ

Image Source અંક જ્યોતિષ ની ગણના માં કોઈ પણ વ્યકતી નું મૂળાંક એ વ્યકતી ની તારીખ નો યોગ હોય છે. ઉદાહરણ તરીકે સમજીએ તો જો કોઈ વ્યકતી ની જન્મ તારીખ 23 એપ્રિલ હોય તો એમની જન્મ તારીખ નો યોગ 2+3= 5 થાય છે. એટલે 5 એ વ્યકતી નો મૂળાંક છે. તેવી જ રીતે જન્મ તિથી,જન્મ … Read more