ખાસ વાંચજો તમે જેને નકામી ગણીને ઉખાડી ફેંકો છો એવા આ જંગલી ઘાસના સર્વશ્રેષ્ઠ ફાયદાઓ વિશે

શરીર માટે બધી જ રીતે ઉત્તમ અને ૨૫ વર્ષ સુધી અમર રહેનાર ઘાસ – ભારતીય મહર્ષિઓ દ્વારા તૈયાર કરેલ “આયુર્વેદ” અને આપણા પૂર્વજોની “દેશી દવા”ના જ્ઞાનને આપણે હાસ્યાસ્પદ ગણીને આગળ વધ્યા છીએ એટલે જ આજે અનેક રોગોમાં ઘેરાયા છીએ અને તબીબો ઉઘાડી લૂંટ મચાવે છે.ખરેખર,આ ભૂતકાળ ગજબ હતો જેમાં દરેક રોગનો દેશી ઇલાજ હતો ! … Read more