ઘરમાં સળગાવો આ રંગની મીણબત્તી – પ્રેમથી લઇને ધંધા સુધીમાં મળશે બહોળી સફળતા

ઘણા લોકો તેમના જીવનમાં સફળતા અને પ્રેમ મેળવવા માટે ઘણા બધા પ્રયાસો કરે છે.આ માટે ક્યારેક તો તેઓ મોંઘા માં મોંઘો ઉપાય કરવા પણ તૈયાર થઈ જાય છે.પરંતુ તેમને આ ખબર નથી કે અમુક પ્રકાર ની  મીણબત્તીઓ તેમના ઘરમાં રાખવામાં આવે તો તેમની ઘણી મુશ્કેલીઓ ચપટી વગાડતા દૂર થઈ જશે.જે ફક્ત તમારી મુશ્કેલીઓ જ નહીં  પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણા ચમત્કાર પણ દેખાડે છે.

મીણબત્તીને સળગાવતા પહેલાં તેનું રંગ અને સ્થાન ધ્યાનમાં રાખો. તેમાંથી નીકળતી ઊર્જા નકારાત્મકશક્તિ ને બાળી અને વાતાવરણમાં હકારાત્મક ઊર્જાનું પ્રત્યાયન કરે છે.જે તમારી દરેક સમસ્યા નું સમાધાન કરશે.

ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં લીલી મીણબત્તીને પ્રગટાવવાથી ઘરમાં નિષેધાત્મક શક્તિ તેનો પ્રભાવ પાડી શકતી નથી.તેમજ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમને સખત મહેનત કરવા પ્રેરે છે અને તેઓ તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે છે.

ઘરની દક્ષિણપશ્ચિમ ભાગમાં ગુલાબી અથવા પીળા રંગ ની મીણબત્તી પ્રગટાવવી.આ સાથે તમારો મારા પરિવારના સભ્યો સાથે અણબનાવ થશે નહીં.તેમજ અંદરોઅંદર પ્રેમ માં વધારો થશે.

ધન ના અભાવ ને દૂર કરવા માટે દક્ષિણ દિશામાં લાલ રંગ ની મીણબત્તી પ્રગટાવવી જોઈએ. ઘર માં શુભ કાર્યો જાળવી રાખવા માટે પૂર્વ અથવા તો દક્ષિણપૂર્વ દિશામાં લીલા રંગ ની મીણબત્તી પ્રગટાવવી જોઈએ.

ઘર ની ઉત્તર દિશામાં સફેદ મીણબત્તી પેટાવવાથી ઘર ના સદશ્યો માં રચનાત્મક શક્તિ માં વધારો થાય છે.જેનાથી ઘર ની આવક માં પણ વધારો થાય છે.

Story Author: Kaushal Barad & Fakt Gujarati Team

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ…

Leave a Comment