શેરડી નો રસ – વજન ઓછું કરવાથી લઈ ને બીજી ઘણી બીમારીઓથી બચાવશે, જાણો કઈ કઈ ?

ગર્મીમાં શેરડીનો સર પીવાથી ઘણા ફાયદા થતા હોય છે. સાથેજ તેનો ટેસ્ટ પણ ઘણો સારો આવતો હોય છે. જેના કારણે લોકો પણ તેને પિવાનું પસંદ કરે છે. આપને જણાવી દઈએ કે શેરડીનો રસ પિવાથી તમારા શરીરમાં એનેમીયા, કમળા જેવી બિમારીઓથી રાહત મળી રહે છે. સાથેજ શેરડીના રસમાં મિનરલ, વિટામીન અને એંટીઓક્સીડેંટ ભરપૂર માત્રામાં છે.

ખીલની સમસ્યાથી છૂટકારો મળશે

શેરડીનો રસ પિવાથી તમારા શરીરમાં વિટામીન અને મિનરલનું પ્રમાણ વધે છે. જે તમારી સ્કીન માટે ખુબ ફાયદાકારક છે. જો તમે દરરોજ શેરડીનો રસ પીસો તો તમને ક્યારેય ખીલની સમસ્યા નહી સર્જાય. આ સાથેજ જો તમે શેરડીનો રસ પિવા નથી માગતા તો તમારે મુલ્તાની માટીમાં શેરડીનો રસ નાખીને મોઢા પર લગાવું જોઈએ. જેના કારણે તમારો રંગ પણ ઉજળો થશે. અને સ્કીન પણ સારી રહેશે.

એનર્જી ડ્રિન્ક કરતા વધું ફાયદાકારક

શેરડીનો રસ એનર્જીનો ભરપૂર ભંડાર ગણી શકાય. જો તમે શેરડીનો રસ પીશો તો તમારે કોઈ પણ પ્રકારના અન્ય એનર્જી ડ્રીન્ક પીવાની જરૂર નહી પડે. જેથી તમે જીમમાંથી નિકળ્યા બાદ અને જોગીંગ કર્યા બાદ શેરડીનો રસ પીશો. તો તમારા શરીરમાં ફુલ એનર્જી રહેશે.

કમળા માટે ઉપયોગી

કમળાના રોગીઓ માટે શેરડીનો રસ અમૃત સમાન કહી શકાય. જો કોઈ પણ વ્યક્તિને કમળાને કારણે હેરાન થઈ રહ્યો હોય . તો તેને શેરડીનો રસ પિવડાવવો જોઈએ. સાથેજ તેમા લીંબુંનો રસ પણ નાખો જેના કારણે તમને તમામ રોગો માંથી આરામ મળી રહેશે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઉપયોગી

આપને જાણીને નવાઈ લાગશે કે શેરડીનો રસ ભળે ગળ્યો રહ્યો. પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ઉપયોગી છે. અને તેના કારણે તામારા શરીરમાં બ્લડપ્રેશરની સમસ્યા પણ નથી સર્જાતી. અને ડોક્ટરો પણ સલાહ આપતા હોય છે. કે શેરડીનો રસ પિવાથી ડાયાબિટીસના દર્દીઓ સ્વસ્થ રહે છે.

કેન્સરના દર્દીઓ માટે ફાયદાકારક

શેરડીના રસમાં રહેલા પોષક તત્વોને કારણે કેન્સર જેવી ગંભીર બીમારીથી પણ તમને રાહત મળી રહે છે. જેથી ડોક્ટરો પણ કેન્સરના દર્દીઓને સલાહ આપતા હોય છે . કે તેમને શેરડીનો રસ પિવડાવવો જોઈએ. ખાસ કરીને શેરડીનો રસ પિવાથી સ્ત્રીઓને ક્યારેય સ્તન કેન્સર જેવી બિમારી નથી થતી. અને લાંબા સમય સુધી તેઓ સ્વસ્થ રહે છે.

વજન ઓછું કરવા ફાયદાકારક

જો લોકોનું વજન વધારે છે. તેવા લોકોએ ખાસ શેરડીનો રસ પીવો જોઈએ. કારણે શેરડીનો રસ પીવાથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. સાથેજ તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ પણ ઓછું થશે. જેથી તમને ભવિષ્યમાં ક્યારેય બ્લડપ્રેશરની સમસ્યા પણ નહી થાય. ”

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: Ronak Bhavsar & FaktGujarati Team

Leave a Comment