દરેક દેવી દેવતા ધન માટે આશિષ પ્રદાન કરે છે. પરંતુ તેની માટે તેના મંત્ર નું પણ ઘણું મહત્વ હોય છે. આજે આપણે જાણીશું ભગવાન ગણેશજી ના 7 ચમત્કારી દુર્લભ ધન મંત્ર..
જો તમને અપાર ધન સંપતિ ની અભિલાષા હોય તો શ્રાવણ માસ માં ગણેશજી ના આ વિશેષ મંત્ર થી અભિષેક કરવામાં આવે છે. પ્રસ્તુત છે ભગવાન ગણેશ ના આ 7 ચમત્કારી ધન મંત્ર..
- श्रीपतये नमः –
- रत्नसिंहासनाय नमः
- मणिकुंडलमंडिताय नमः,
- महालक्ष्मी प्रियतमाय नमः,
- सिद्ध लक्ष्मी मनोरहप्रियाय नमः
- लक्षाधीश प्रियाय नमः,
- कोटिधीश्वराय नमः
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team