કેળાના 31 ફાયદા અને તેના ઉપયોગ 

કેળાંની ગણતરી પસંદગીના સ્વાદિષ્ટ અને ગુણકારી ફળોમાં થાય છે.જે તૈયારીમાં જ પેટ ભરવાનું કામ કરે છે.તેનું સેવન ન માત્ર સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે.પરંતુ ત્વચા ઉપર પણ તેની ખૂબ જ સારી અસર દેખાય છે.તે જ કારણ છે.કે અમે આ લેખમાં કેળા ખાવાના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ તેની સાથે જ કેળા ના ઉપયોગ અને તેની યોગ્ય માત્રા તથા તેનાથી જોડાયેલી જાણકારી જણાવીશું.

સૌપ્રથમ જાણીએ કે કેળા લોકો લોકો માટે કેટલા સારા હોય છે.અને કેવી રીતે

કેળા આપણા માટે કેટલા સારા છે?

કેળા તેના ગુણના કારણે તેને રોકવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.તેમાં ઉર્જા,પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ,વિટામિન બી6 અને વિટામિન એ જેવા ઘણા જરૂરી પોષક તત્વો જોવા મળે છે.તેમાં ઉપસ્થિત થાય વજન ઓછું કરવા માટે અને પાચનક્રિયાને સારી રીતે ચલાવવા માટે મદદ કરે છે.

કેળામાં પ્રતિરોધક સ્ટાર્ચ પણ સમૃદ્ધ છે, જે પેટના સ્વાસ્થ્યની વધારો આપી શકે છે.તેમાં મેગ્નેશિયમ પણ જોવા મળે છે.જેનાથી ટાઇપ-૨ ડાયાબિટીસ ને નિયંત્રિત કરી શકાય છે.તેના કારણે કેળાને સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે.આગળ વિસ્તારથી કેળા ખાવાના ફાયદા વિશે જાણીએ.

નીચે જાણીએ કેળા સ્વાસ્થ્ય માટે કઈ કઈ સકારાત્મક અસર દેખાડે છે.

કેળા ના ફાયદા

કેળાના એવા ગુણોની ખાણ છે.જેના કારણે તે સ્વાસ્થ્ય ઉપર ઘણા પ્રકારના ફાયદા દર્શાવી શકે છે.બસ પ્રાથમિક ધ્યાન રાખવું કે કેળા કોઈ પણ બીમારી નો ઈલાજ નથી તેનું સેવન બીમારીથી દૂર રહેવા માટે અને તેના લક્ષણો ના પ્રભાવને ઓછું કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

1 હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

હૃદયના સ્વાસ્થ્ય માટે કેળા ખાવાના ફાયદા જોવા મળે છે.એક વૈજ્ઞાનિક અધ્યયનમાં જોવા મળ્યું છે.કે કેળામાં પોટેશિયમ ની સારી માત્રામાં હોય છે.જે આપણા લોહીના સંચળ અને સામાન્ય રાખવા માટે અને હૃદય સંબંધિત કાર્યો અને સારા કરવા માટે મદદ કરી શકે છે.એટલું જ નહીં કેળામાં વિટામિન બી6 પણ હોય છે.જેને હૃદય સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે.

2 ઉચ્ચ રક્તચાપ

 કેળા ખાવાના ફાયદા માં ઉત્તર ચાપ એટલે કે હાઈ-બીપી ને નિયંત્રિત કરવું પણ સામેલ છે.અમે ઉપર જણાવી ચૂક્યા છીએ કે કેળામાં ભરપૂર માત્રામાં પોટૅશિયમ જોવા મળે છે.તે પોતે જ્યાં રક્તવાહિનીઓની દીવાલમાં આરામ પહોંચાડીને હાઈ બીપીને ઓછું કરવામાં મદદ કરે છે.

3 પાચન સ્વાસ્થ્ય

પાચન અને સ્વાસ્થ્ય માટે કેળાની ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.ખરેખર તો કેળામાં ઉપસ્થિત થાય પાચનતંત્ર ઠીક રાખવામાં મદદ કરે છે.તેની સાથે ફાઇબર ભોજનને યોગ્ય રીતે બચાવે છે.અને વિકાસની પ્રક્રિયાને પણ આસાન બનાવી શકે છે.તે સિવાય કબજિયાત જેવી પેટ સંબંધી સમસ્યાઓને પણ ની જાત આપવા માટે ફાઈબર નું શરીર માં જવું ખૂબ જ જરૂરી છે.એટલું જ નહીં કેળામાં રેસિસ્ટેન્ટ સ્ટાર્ચ હોય છે.જેને પેટ માટે સારું માનવામાં આવે છે.

4 મસ્તિષ્ક સ્વાસ્થ્ય

માથાના સ્વાસ્થ્ય માટે પણ કેળા ના ફાયદા જોવા મળે છે.એક અધ્યયન અનુસાર વિટામિન બી 6 ની ઉણપથી કાર્યપ્રણાલી કમજોર હોય છે.તે વિટામિન બી6 કેળામાં જોવા મળે છે.તે સિવાય કેળા મેગ્નેશિયમથી પણ સમૃદ્ધ હોય છે. જે આપણે નર્વસ સિસ્ટમને યોગ્ય કરે છે.તે શરીર અને માથા સાથે જોડાયેલ સંદેશ આપી ને સમજાવે છે. એવા માથા ના સ્વાસ્થ્ય માટે કેળાને ફાયદાકારક કહી શકાય છે.

5 હાડકાનુ સ્વાસ્થ્ય

હાડકા માટે કેળા ખાવાના ફાયદા જોઈ શકાય છે.તે કેલ્શિયમથી ખૂબ જ સમૃદ્ધ હોય છે.અને હાડકાના વિકાસ અને મજબૂતીમાં કેલ્શિયમની ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે.તેની સાથે જ હાડકાના સ્વાસ્થ્ય માટે કેળા માં ઉપસ્થિત મેગ્નેશિયમ પણ જરૂરી હોય છે. મેગ્નેશિયમ હાડકાના વિકાસ અને શરીરમાં કેલ્શિયમ ના પ્રવાહ માં મદદ કરે છે.

6 ડાયાબિટીસ

ડાયાબીટીસ માટે પણ કેળાના ગુણ જોવા મળે છે.એક મેડિકલ રિસર્ચ અનુસાર કેળાને ડાયાબિટીસ ના ઈલાજ માટે પણ ટ્રેડિશનલ મેડિસિનના રૂપે ઉપયોગમાં લેવામાં આવે છે.તેની સાથે જ કેળાની દાંડી અને તેના ફૂલ પણ ડાયાબિટીસની સ્થિતિમાં રાહત પહોંચાડી શકે છે.તે સિવાય કેળામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ જોવા મળે છે.તે પોટેશિયમ ડાયાબિટીસનો ઇલાજ અને તેના બચાવમાં સહાયક ભૂમિકા નિભાવી શકે છે.

7 ડાયરિયા

 ઝાડા થઈ જાય ત્યારે કેળાના ઔષધીય ગુણ મદદગાર સાબિત થાય છે. એક રિસર્ચ જણાવે છે.કે તેમાં પેક્ટિન જોવા મળે છે.જે એક પ્રકારનો ફાયબર છે. તે ફાઇબર બાઉલ મૂવમેન્ટ ને નિયંત્રિત કરીને ઝાડા માંથી છુટકારો અપાવવા માટે કામ કરે છે.

8 હેંગ ઓવર

જો તમે હેન્ગ ઓવર થી પરેશાન છો તો કેળાનું સેવન કરી શકો છો ખરેખર આલ્કોહોલની અધિક માત્રાના કારણે શરીરમાં પોટેશિયમ મેગ્નેશિયમ અને સોડિયમ જેવા મિનરલ્સ અસંતુલિત થઈ જાય છે.અને તરલ પદાર્થો નો સ્તર બગડી જાય છે.ત્યાં જ કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ની સારી માત્રા જોવા મળે છે.તેની સાથે જ તેમાં થોડું સોડિયમ પણ હોય છે.તે જ કારણે કેળાને હેંગ ઓવર માટે સારું માનવામાં આવે છે.

જો કોઈ હેંગ ઓવર થી પરેશાન છે.તો મધની સાથે કેળાનું સેવન કરી શકે છે.કેળા પેટ અને શરીરને શાંત કરવામાં મદદ કરે છે.તેની સાથે જ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમને સ્થિર કરીને અને બ્લડ સુગરના સ્તરને યોગ્ય કરીને વ્યક્તિને ઊર્જા આપે છે.

9 એનિમિયા

એનિમિયા એક ઘાતક બીમારી છે.જે શરીરમાં લાલ રક્ત કોશિકાઓ ની ઉણપના કારણે થાય છે.લાલ રક્ત કોશિકાઓના નિર્માણમાં ફોલેટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તેથી ફોલેટની ઉણપ એનિમિયા નું કારણ બને છે.આ તકલીફમાં કેળા ખાવા ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ખરેખર કેળામાં પ્લેટની સારી માત્રામાં હોય છે.જે લાલ રક્ત કોશિકાઓને વધારે છે.તેમાં એનિમિયાની સ્થિતિમાં ઘણી હદ સુધી સુધારો લાવી શકાય છે.તે જ કારણે એનિમિયા થી બચવા માટે તમારા આહારમાં કેળાની સામેલ કરવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

10 તણાવ

તણાવથી છુટકારો મેળવવા માટે કેળાના ગુણ મદદ કરી શકે છે.નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશન ની વેબસાઈટ પર પ્રકાશિત જાણકારી અનુસાર કેળામાં વિટામિન બી હોય છે.અને વિટામિન બી તણાવને ઓછો કરવામાં અને કાર્ય ક્ષમતાને વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.

11 શરીરમાં ઊર્જાનો વધારો કરે

શરીરમાં ઉર્જાના પ્રવાહને વધારવા માટે ખાલી પેટે કેળા ખાવાના ફાયદા જોવા મળે છે.એક મેડિકલ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે.કે કેળામાં ઊર્જાનો સારો સ્ત્રોત હોય છે.તે વ્યાયામ દરમિયાન શરીરમાં જરૂરી ઉર્જા ને બનાવી રાખવા માટે પણ મદદ કરી શકે છે.એ જ કારણ છે.કે એથલીટ શરીરને ઉર્જાની વધારવા માટે કેળાનું સેવન કરવામાં આવે છે.શરીરને પર્યાપ્ત ઉર્જા મળવા થી શારીરીક અને માનસિક થાકથી પણ રાહત મળી શકે છે.

12 આંખો માટે ફાયદાકારક

કેળામાં ઔષધીય ગુણ ના લાભ આંખોને પણ મળે છે.ખરેખર તો કેળાના અન્ય જરૂરી પોષક તત્વો સિવાય તે કૈરોટીનોઇડથી સમૃદ્ધ હોય છે. જે વિટામિન એનો જ એક પ્રકાર છે.વિટામીન-એ આંખના રેટીનાને પિગમેંટને વધારી શકે છે.તે સિવાય વિટામિન એ રતાંધળાપણું ઓછું કરવા માટે પણ ફાયદાકારક છે.

13 માસિક ધર્મના સમયના દુખાવામાં ફાયદાકારક

માસિક ધર્મ દરમિયાન દુખાવાથી છુટકારો મેળવવા માટે કેળા ખાવાના ફાયદા જોવા મળે છે.એક રિપોર્ટ અનુસાર કેળાના સેવનથી માસિક ધર્મમાં વધુ રક્તસ્ત્રાવ અને દુખાવાથી રાહત મળી શકે છે.ત્યાં જ માસિક ધર્મના સમયે પેટમાં ખેંચાણનો અનુભવ થાય છે.તેનાથી કેળામાં ઉપસ્થિત પોટેશિયમ રાહત આપી શકે છે.કારણ કે પોટેશિયમને ખેંચાણની સમસ્યા ઓછી કરવા માટે જાણવામાં આવે છે.

14 અનિદ્રા

રાત્રે કેળા ખાવાના ફાયદા અનિદ્રાની સ્થિતિમાં પણ ફાયદાકારક છે.ખરેખર કેળામાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે પદાર્થ મેલાટોનિન એટલે કે ઊંઘના હોર્મોનના ઉત્પાદનને ટ્રિગર કરે છે.જે આપણી ઊંઘની વધારો આપી શકે છે.તેવી પરિસ્થિતિમાં સૂવાના એક કલાક પહેલાં કેળા થવાથી રાત્રે સારી ઊંઘ આવી શકે છે.

15 મચ્છરના કરડવાથી

કેળાના અવશધી ય ગુણવત્તાના કરવાના અસરને ઓછી કરી શકે છે.એક મેડિકલ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે.કે કેળાની છાલમાંથી એન્ટીમાઈક્રોબીઅલ ગુણ હોય છે.તે શરીરમાં જે ભાગે મચ્છર કરડ્યું છે.તે ભાગને ઠીક કરવામાં મદદ મળી શકે છે.તેની માટે કેળાની છાલને પ્રભાવિત જગ્યા ઉપર બેથી ત્રણ મિનિટ સુધી રગડો.

16 રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે

શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે કેળાનું સેવન કરી શકાય છે.ખરેખર તો કેળામાં મેગ્નેશિયમ નો એક સારો સ્ત્રોત જોવા મળે છે.જે આપણી રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવા માટે કામ કરે છે.તેની સાથે જ કેળામાં કેરોટીન હોય છે.જે એક પ્રકારનું વિટામીન એ જ હોય છે.જે આપણી રોગ પ્રતિકારક શક્તિને બુસ્ટ કરવાનું કામ કરી શકે છે.

17 મોર્નિંગ સિકનેસ

ગર્ભાવસ્થામાં મોર્નિંગ સિકનેશ ખુબજ સામાન્ય બાબત છે.તેનાથી લગભગ 70 થી 85% ગર્ભવતી મહિલાઓ પ્રભાવિત થાય છે.તે દરમિયાન મહિલાઓ સંપૂર્ણ દિવસમાં કયારેય પણ ઉલ્ટી અને ઉબકા થઈ શકે છે. તેનાથી છુટકારો મેળવવા માટે કેળાના લાભ લઈ શકાય છે.ખરેખર કેળા લોહીની સર્કરાના સ્તરને યોગ્ય રાખવા માટે મોર્નિંગ સિકનેસ થી બચી શકાય છે.

તે સિવાય કેળામાં વિટામિન બી6 પણ હોય છે.જેને મોર્નિંગ સિક્નેસ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.તેની સાથે જ તેમાં મેગ્નેશિયમની પણ સારી માત્રા હોય છે. પોષણ ચિકિત્સક નીલાંજના સિંહનું કહેવું છે.કે મેગ્નેશિયમ પણ મોર્નિંગ સિકનેશને ઓછી કરી શકે છે.

18 મૂડ બદલવા માટે

 કેળા ખાવાના ફાયદા માં મૂડમાં બદલાવ પણ સામેલ છે.એક મેડિકલ રિસર્ચ અનુસાર કેળામાં ટ્રિપ્ટોફેન નામનું પ્રોટીન હોય છે. ટ્રિપ્ટોફેન પચ્યા બાદ સેરોટોનિન નામના કેમિકલ ન્યુરોટ્રાન્સમીટર માં પરિવર્તિત થઈ જાય છે. કે દિમાગ માટે ખૂબ જ સારું કેમિકલ હોય છે.જે અવસાદ માં રાહત આપવાની સાથે જ આપણા મૂડને સારો પણ કરે છે.ન્યુટ્રિશિયન નિરંજના સિંગર અનુસાર કેળામાં ઉપસ્થિત એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ પણ મૂડ ને સારો કરી શકે છે.

19 વજન ઘટાડવા માટે

સવારે ખાલી પેટ કેળા ખાવા વજન ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વજન ઓછું કરવા માટે ઉચ્ચ ફાઇબર ડાયેટની જરૂર હોય છે.જે કેળા કેળામાં ભરપૂર માત્રામાં જોવા મળે છે.  તે શરીરમાં વધુ કેલેરી વધારે આવી ના પેટ ભરવાનું કામ કરે છે.જેનાથી વજન નિયંત્રિત રહે છે.તે સિવાય કેળા રેસિસ્ટેન્સ સ્ટાર્ચથી સમૃદ્ધ હોય છે. જે વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

20 દાંતની સફેદી બનાવી રાખે

જો કોઈ વિચારી રહ્યા હોય કે કેળા કેવી રીતે આપણા દાંતને ચમકાવે શકે છે.તો તમને જણાવી દઈએ કે દાંતો માટે કેળા ની છાલ ખૂબ જ કારગર અને ઘરેલુ ઉપાય છે.બસ તેની માટે કેળાની છાલ ને દાંત ઉપર અમુક સમય સુધી ઘસવી પડશે તેવું અઠવાડિયામાં ત્રણથી ચાર વખત કરી શકો છો.

21 બ્યુટી સ્લીપ

જો તમે સૂતી વખતે ત્વચાને ઠીક કરવા માંગો છો, તો તમે કેળાનું સેવન કરી શકો છો. કેળામાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે.  ટ્રિપ્ટોફન મેલાટોનિનના ઉત્પાદનમાં વધારો કરે છે, સ્લીપ હોર્મોન, જે ઊંઘને ​​પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે.  તેના આધારે એમ કહી શકાય કે રાત્રે સૂવાના થોડા કલાક પહેલાં કેળાનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે.અને સૂતી વખતે ત્વચાને રિપેર કરી શકાય છે.

22 પેટનું અલ્સર

પેટનું અલ્સર એક ગંભીર બીમારી છે. તેમાં પેટ, અન્નનળી અને નાના આંતરડામાં દુખાવો થાય છે. જો તેનો ઈલાજ ન કરવામાં આવે તો તેના પરિણામ ઘાતક હોઈ શકે છે.  અહીં કેળા મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.ખરેખર કેળામાં એન્ટાસિડ નો પ્રભાવ પેટના અલ્સરને કલરની ક્ષતિ થી બચાવી શકે છે.તેની સાથે જ એસિડિટીને ઓછો કરીને પેટમાં થતી બળતરા પણ ઓછી કરી શકે છે.

23 ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે

કેળાના લાભ ત્વચા પર પણ જોવા મળે છે. કેળા ત્વચા માટે પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝની જેમ કામ કરે છે. તેમાં વિટામિન બી સી અને પાણીની સારી માત્રા હોય છે.તે દરેક ત્વચાને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે.

કેવી રીતે કરવો ઉપયોગ

  • એક પાકેલું કેળું લો અને તેને સારી રીતે સ્મેશ કરો.
  • આ સ્મેશ કારેલા કેળા ને આંખોને છોડીને સંપૂર્ણ ચહેરા પર લગાવો.
  • લગભગ 20-25 મિનિટ પછી સામાન્ય ગરમ પાણીથી ચહેરાને ધુવો.
  • જો તમારી ત્વચા ડ્રાય છે.તો કેળામાં થોડું મધ ઉમેરીને ઉપયોગમાં લઈ શકો છો.
  • તેની જગ્યાએ એક પાકેલું કેળા ની સાથે એક ચમચી દહીં અને એક ચમચી વિટામિન ઈ તેલ જેમ કે બદામ તેલ ને યોગ્ય રીતે ઉમેરો.
  • આ મિશ્રણને 20થી 25 મિનિટ માટે ચહેરા ઉપર લગાવીને રાખવો અને સામાન્ય ગરમ પાણીથી ચહેરાને ધોઇ લેવો.

24 એન્ટી એજિંગ

ઇમેજિંગ થી રાહત મેળવવા માટે કેળું મદદ કરી શકે છે.કેળામાં ફ્લેવોનોઇડ પોલિફેનોલ્સ એન્ટિઓક્સિડન્ટ જેમકે લ્યૂટિન જેક્સૈથીન અને કેરોટીન હોય છે.તે મુક્ત રેડિકલ ની સુરક્ષા પ્રદાન કરવામાં વધતી ઉંમરની પ્રક્રિયાને ધીમી કરે છે.

કેવી રીતે કરવો ઉપયોગ

  • એક ચતુર્થાંશ પાકેલું કેળું અને તેમાં એકથી બે ચમચી ગુલાબજળ નાખીને યોગ્ય રીતે મિક્સ કરો.
  • હવે આ મિશ્રણને ચહેરા પર અને ગળા ઉપર લગાવો.
  • લગભગ અડધા કલાક પછી સામાન્ય ઠંડા પાણીથી ચહેરાને ધુઓ.
  • આ ઉપાય અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરી શકો છો.

25 ચમકતી ત્વચા

ત્વચાને ચમકદાર બનાવવા માટે કેળુ ખુબ જ કારગર સાબિત થઇ શકે છે.તે વિટામિન બી6 અને પાણીનો ખૂબ જ સારો સ્ત્રોત નથી જે ત્વચાને મુલાયમ અને નરમ બનાવી રાખવાની સાથે જ ત્વચામાં ચમક લાવવાનું પણ કામ કરે છે.

કેવી રીતે કરવો ઉપયોગ

  • અડધું પાકેલું કેળું સ્મેશ કરીને તેમાં એક ચમચી ચંદનની પેસ્ટ અને એક ચતુર્થાંશ ચમચી મધ ઉમેરો.
  • હવે આ મિશ્રણને લગભગ 20થી 25 મિનિટ માટે ચહેરા અને ગરદન પર લગાવો ત્યારબાદ સામાન્ય ગરમ પાણીથી ચહેરાને ધુઓ.
  • વૈકલ્પિક રુપમાં તમે અડધા કેળાને સ્મેશ કરીને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો.
  • આ મિશ્રણને લગભગ વીસ મિનિટ માટે ચહેરા અને ગરદન પર લગાવો ત્યારબાદ સામાન્ય ગરમ પાણીથી ચહેરાને ધુઓ.
  • તમે ઈચ્છો તો કેળાની સાથે દૂધ નો પણ ઉપયોગ કરી શકો છો.તેની માટે અડધુ પાકેલું કેળું અને તેમાં ૩ થી ૪ ચમચી દૂધ ઉમેરીને એક પેસ્ટ બનાવો.
  • હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર વીસ મિનિટ માટે લગાવીને રાખવો ત્યારબાદ સામાન્ય ગરમ પાણીથી ચહેરાને ધુવો.

26 ત્વચાની મૃત કોશિકાઓ માટે

ત્વચાની મૃત કોશિકાઓને દૂર કરવા માટે પણ કેળાના લાભ જોવા મળે છે.તેનાથી ત્વચાને સ્ક્રબ કરવાથી સ્કિનના ડેડ સેલ્સ અને દૂર કરવા માટે મદદ મળે છે.

કેવી રીતે કરવો ઉપયોગ

  • એક પાકેલા કેળાને સ્મેશ કરીને તેમાં એક ચમચી ખાંડ ઉમેરો.
  • હવે આ કેળા ના ચહેરા અને ગરદન પર લગાવીને આંગળીઓથી અમુક મિનિટ સુધી ધીમે ધીમે સ્ક્રબ કરો.
  • ત્યારબાદ સામાન્ય ગરમ પાણીથી ચહેરાને ધોઇ લેવો.

27 ખીલ માટે

જો કોઈ ખીલથી પરેશાન છે.તો ગભરાવવાની જરૂર નથી કેળાની છાલ નો ઉપયોગ વધતા ખીલને રોકવા માટે કરી શકાય છે.કેળાની છાલ માં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે.જે ખીલમાંથી આપણને આરામ અપાવી શકે છે.

કેવી રીતે કરવો ઉપયોગ

  • કેળાની છાલ અને તેની અંદરના ભાગને પ્રભાવિત જગ્યા ઉપર અમુક મિનિટ સુધી ધીમે ધીમે રગડો
  • લગભગ ૨ થી ૩ મિનિટ પછી ચોખ્ખા પાણીથી ચહેરાને ધુવો.

28 ખંજવાળ સોરાયસીસ અને મસા માટે

અહીં કેળાની છાલ મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે.કેળાની છાલ માં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે.અને આ ગુણ ખંજવાળવાળી ત્વચાના સોરાયસીસ અને મસામાં રાહત આપવા માટે કામ કરી શકે છે.

કેવી રીતે કરવો ઉપયોગ

  • ખંજવાળવાળી ત્વચામાં તે કેળાની છાલ ની અંદરના ભાગને પ્રભાવિત જગ્યા ઉપર અમુક સમય સુધી રગડો.
  • મસા અને સોરાયસિસ ના ઈલાજ માટે કેળાની છાલને પ્રભાવિત જગ્યા ઉપર લગાવી શકો છો અથવા તમે થોડાક સમય સુધી તેને ધીમે ધીમે રગડી પણ શકો છો.

નોંધ : ઉપર જણાવેલી ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે કેળા ની છાલ કેટલી કારગર છે.તેની ઉપર હજુ કોઈ અધ્યયન કર્યું નથી અને તેની જરૂર પણ છે.કે તમે આ સમસ્યાઓ માટે ત્વચા વિશેષજ્ઞ સાથે વાત કરો.

29 સોજા વાળી આંખો

ઘણી વખત આંખોની આસપાસ સોજો આવી જાય છે.તેમાંથી છુટકારો મેળવવા માટે કેળા ની છાલ નો ઉપયોગ કરી શકીએ છીએ કેળાની છાલ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી સમૃદ્ધ હોય છે.જે સોજાને દૂર કરી શકાય છે.નીચે જાણીએ કે કેવા પ્રકારના કેળાની છાલ નો ઉપયોગ કરવો જોઈએ.

આ રીતે કરો ઉપયોગ

  • કેળાની છાલ લો અને આંખોની આસપાસ સોજા વાળી જગ્યા ઉપર અમુક સમય સુધી લગાવો અથવા તો થોડા સમય સુધી ધીમે ધીમે તેને ઘસો.
  • પંદરથી વીસ મિનિટ પછી ચહેરાને સામાન્ય ગરમ પાણીથી સાફ કરો.

30 પગ માટે

પગ માટે પણ કેળા ખાવાના લાભ જોઈ શકાય છે.પગ ની દેખભાળ માટે અહીં કેળાની છાલ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.પગ માટે તેનો ઉપયોગ એસ્ટ્રીજેન્ટ ની જેમ કરી શકાય છે. એક પ્રકારનું રસાયણ હોય છે.જે આપણા પગને એક્સફોલિયેટ કરીને વધારાના તેલને દૂર કરી શકે છે. તેનો ઉપયોગ નીચે પ્રમાણે કરી શકાય.

કેવી રીતે કરવો ઉપયોગ

  • કેળાની છાલ લો અને તમારા પગ અને એડી ઉપર ધીમેધીમે ઘસો આ પ્રક્રિયાને તમે પાંચથી દસ મિનિટ સુધી દરરોજ કરી શકો છો.

31 વાળ ના વિકાસ માટે

વાળ માટે પણ કેળા ખુબ જ ફાયદાકારક છે.યોગ્ય પોષણ ન મળવાની તક લીધે વાળનો વિકાસ અટકી જાય છે.અને તે સમય પહેલા જ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર કેળાના જ્યૂસથી આપણા સકાલ્પની માલિશ કરવાથી વાળ ના વિકાસ ને વધારો મળી શકે છે.તેની સાથે જ વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થઈ જાય છે.

કેવી રીતે કરવો ઉપયોગ

  • દરરોજ નાસ્તામાં કેળાની સામેલ કરી શકીએ છીએ. તે સિવાય વાળને વિભિન્ન પ્રકાર માટે નીચે આપેલા હેર માસ્ક પણ અપનાવી શકો છો.

મુલાયમ વાળ માટે

  • એક પાકેલું કેળું અને તેને સ્મેશ કરો.હવે તેમાં એક ચમચી જૈતુનનું તેલ ઉમેરો અને વાળ તથા સકાલ્પમા યોગ્ય રીતે લગાવો.
  • 15 મિનિટ માટે વાળને હેર કલરથી ઢાંકો તમે ઈચ્છો તો આટલી રાત તેને વાળમાં લગાવીને રહેવા દઈ શકો છો.
  • ત્યારબાદ વાળને શેમ્પૂ કરો કેળાની સાથે જ એવોકાડો અને કોકોને પણ મિક્સ કરી શકો છો તે સંપૂર્ણ રીતે વૈકલ્પિત છે.

ચમકદાર વાળ માટે

  • એક ચતુર્થાંશ જયપુરના તેલમાં એક પાકેલું કેળું અને ઈંડાનો સફેદ ભાગ યોગ્ય રીતે મિક્સ કરો.
  • હવે આ મિશ્રણને સકાલ્પ થી લઈને વાળમાં સંપૂર્ણ લંબાઈ સુધી લગાવો. અને 15 મિનિટ પછી પસંદગીના શેમ્પુ અને કંડિશનરથી વાળ ધુવો.

મજબૂત વાળ માટે

  • એક પાકેલું કેળું અને તેમાં બેથી ત્રણ ચમચી દહીં ઉમેરો.
  • હવે આ પેસ્ટને તમારા સકાલ્પ પર યોગ્ય રીતે લગાવો અને 15 થી 20 મિનિટ પછી શેમ્પૂ કરો.

રૂક્ષ વાળ માટે

  • એક પાકા કેળા ની સાથે ત્રણ ચમચી મધ ઉમેરો હવે આ મિશ્રણને વાળ તથા સ્કાલ્પમાં યોગ્ય રીતે લગાવો ત્યારબાદ 15થી 20 મિનિટ પછી શેમ્પૂ કરીને કન્ડિશનર લગાવો.

ક્ષતિગ્રસ્ત વાળ માટે

  • એક પાકા કેળામાં અડધી ચમચી બદામનું તેલ મિક્સ કરો હવે આ મિશ્રણને વાળ તથા સ્કાલ્પમાં યોગ્ય રીતે લગાવો ત્યારબાદ 15થી 20 મિનિટ પછી શેમ્પૂ કરીને કન્ડિશનર લગાવો.
  • કેળા ખાવાના ફાયદા જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે તેમાં કયા કયા પોષક તત્વો ઉપસ્થિત હોય છે

કેળાના પૌષ્ટિક તત્વો

  • 100 ગ્રામ દીઠ પોષક તત્વોની માત્રા
  • પાણી   74.91 ગ્રામ
  • ઉર્જા    89 kcal
  • પ્રોટીન 1.09 ગ્રામ
  • કુલ લિપિડ (ચરબી)   0.33 ગ્રામ
  • કાર્બોહાઇડ્રેટ્સ 22.84 ગ્રામ
  • ફાઇબર, ડાયેટરી ટોટલ   2.6 ગ્રામ
  • ખાંડ, કુલ 12.23 ગ્રામ
  • કેલ્શિયમ 5 મિલિગ્રામ
  • આયર્ન   0.26 મિલિગ્રામ
  • મેગ્નેશિયમ    27 મિલિગ્રામ
  • ફોસ્ફરસ 22 મિલિગ્રામ
  • પોટેશિયમ 358 મિલિગ્રામ
  • સોડિયમ    1 મિલિગ્રામ
  • ઝીંક   0.15 મિલિગ્રામ
  • વિટામિન-સી 8.7 મિલિગ્રામ
  • થાઇમિન   0.031 mg
  • રિબોફ્લેવિન    0.073 mg
  • નિઆસિન   0.665 mg
  • વિટામિન B-6    0.367mg
  • ફોલેટ, DFE   20µg
  • વિટામિન A, RAE 3µg
  • વિટામિન A IU   64IU
  • વિટામિન-ઇ (આલ્ફા-ટોકોફેરોલ)    0.10 mg
  • વિટામિન-કે (ફાઇલોક્વિનોન)   0.5µg
  • ફેટી એસિડ્સ, કુલ સંતૃપ્ત 0.112 ગ્રામ
  • ફેટી એસિડ્સ, કુલ મોનોઅનસેચ્યુરેટેડ 0.072 ગ્રામ
  • ફેટી એસિડ્સ, કુલ પોલીઅનસેચ્યુરેટેડ 0.164 ગ્રામ

કેળા ના ઉપયોગ

કેળાનું ઘણા પ્રકારે સેવન કરી શકાય છે.નીચે અમે કેળા ખાવા નો યોગ્ય સમય અને કેળા ખાવાની યોગ્ય રીત જણાવવા જઈ રહ્યા છીએ.

કેવી રીતે કરવો ઉપયોગ

  • કેળાની છાલ ઉતારીને તમે ખાઈ શકો છો.
  • તેને ફ્રુટ સલાડ માં સામેલ કરીને પણ ખાઈ શકાય છે.
  • કેળાનો શેક બનાવીને પણ પી શકીયે છીએ.
  • કેળા થી બનેલી ચિપ્સ પણ ખાઈ શકીએ છીએ.
  • કેળાનો સ્મુધીમાં પણ ઉપયોગ કરી શકાય છે.
  • કેળામાં દહીં અને મધ ઉમેરીને પણ ખાઈ શકીએ છીએ.

ક્યારે કરવો ઉપયોગ

  • તેને સવારે અથવા તો સાંજે ક્યારેય પણ ફળની જેમ ડાયરેક્ટ ખાઈ શકીએ છીએ.
  • તેનાથી બનેલી સ્મુધી અથવા બનાના શેક ને બપોરે પી શકાય છે.
  • સાંજના સમયે નાસ્તામાં તમે કેળાની ચિપ્સને સામેલ કરી શકો છો.

કેટલો કરવો ઉપયોગ

દરરોજ 250 ગ્રામ સુધી કેળાનું સેવન સુરક્ષિત માનવામાં આવે છે.તેનાથી વધુ કેળાનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. યુરીન ઇન્ફેકશન ની ઓછું કરવા માટે ત્રણથી ચાર કેળાનું સેવન કરી શકો છો.

કેળા થી બનાવાતી રેસિપી

1 બનાના શેક

સામગ્રી 

  • બે મોટા પાકા કેળા
  • એક કપ બદામનું દૂધ
  • બરફના અમુક ટુકડા
  • એક ચતુર્થાંશ કપ પીનટ બટર
  • બે ચમચી કોકો પાવડર
  • અડધી ચમચી વેનીલા

બનાવવાની રીત

  • આ દરેક સામગ્રીને બ્લેન્ડરમાં નાખો અને સારી રીતે બ્લેન્ડ કરો.
  • હવે કાચના ગ્લાસમાં આ શેકને સર્વ કરો.

2 બનાના-એવોકાડો સ્મૂધી

સામગ્રી

    • એક પાકેલું કેળું
    • એક પાકેલું એવોકાડો
  • અડધો કપ દહીં
  • 1 કપ બદામનું દૂધ
  • એક ચમચી વેનીલા
  • એક ચમચી મધ
  • બરફના થોડા ટુકડા

બનાવવાની રીત

  • આ દરેક સામગ્રીને બ્લેન્ડરમાં નાખો અને સારી રીતે બ્લેન્ડ કરો.
  • હવે કાચના ગ્લાસમાં આ શેકને સર્વ કરો.

3.બનાના-એવોકાડો મફિન્સ

સામગ્રી

  • 11 કપ કુદરતી થૂલું 
  • એક કપ ઘઉંનો લોટ
  • અડધો કપ પેક્ડ બ્રાઉન સુગર
  • દોઢ કપ બેકિંગ પાવડર
  • અડધી ચમચી ખાવાનો સોડા
  • એક ચમચી તજ
  • ¼ ચમચી મીઠું
  • બે ઇંડા
  • 1 કપ છૂંદેલા કેળા
  • અડધો કપ દૂધ
  • એક કપ વનસ્પતિ તેલનો ત્રીજો ભાગ

બનાવવાની રીત 

  • ઓવનને 375 F પર ગરમ કરો.
  • એક મોટો બાઉલ લો અને તેમાં બ્રાન, લોટ, બ્રાઉન સુગર, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, તજ અને મીઠું મિક્સ કરો.
  • હવે બીજા બાઉલમાં ઈંડા, સ્મેશ કેળા, તેલ અને દૂધને એકસાથે હલાવો અને પહેલા તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરો.
  • બેક કરવા માટે મફિન કપમાં મિશ્રણ નાખો અને ઓવનમાં 20 મિનિટ માટે બેક કરો.
  • હવે ઓવન માંથી મફિન્સ કાઢો અને આનંદ માણો.

4. બનાના ટી

સામગ્રી

  • કેળા (છેડાના ટુકડા)
  • છ કપ પાણી
  • સ્વાદ મુજબ તજ અને મધ

બનાવવાની રીત

  • સ્ટીલના વાસણમાં પાણી ઉકળવા માટે મૂકો.
  • હવે આ ઉકળતા પાણીમાં કેળા નાખો અને દસ મિનિટ પછી તેને બહાર કાઢો.
  • હવે આ ગરમ પાણી ને કોઈપણ કપમાં ગાળો.
  • થોડું ઠંડું થઇ ગયાબાદ સ્વાદ માટે તજ અને મધ ઉમેરો.
  • તમે તજ અથવા મધ બંને માંથી કોઈ એકને પણ ચામાં નાંખી શકો છો.
  • તો હવે કેળાની ચાનો આનંદ માણો.

કેળાને લાંબા સમય સુધી કેવી રીતે સંગ્રહ કરી શકાય

કેળાના શારીરિક ફાયદા મેળવ્યા બાદ તેની પસંદગી અને તેને સંગ્રહ કરવા ખૂબ જ જરૂરી છે.નીચે આ વિષયમાં તમને માહિતી આપેલ છે.

પસંદગી

  • જો તમે કેળાનો તૈયારીમાં જ ઉપયોગ કરવા માંગો છો તો પીળા રંગના કેળાની પસંદગી કરો ધ્યાન રાખો કે તે વધુ મુલાયમ ન હોય.
  • જો બે ત્રણ દિવસ માટે કેળા ખરીદી રહ્યા છો તો એવા કેળાની પસંદગી કરો જે નો વધારા નો ભાગ લીલો હોય અને બંને છેડાના ભાગ પીળા હોય.
  • એકદમ કાળા અને ગળી ગયેલા કેળા ખરીદવા નહીં.

કેળાની પસંદગી કરવાની સાથે જ તેને યોગ્ય પ્રકારે સ્ટોર કરવું પણ ખૂબ જ જરૂરી છે. જો કોઈ કેળાને વધુ દિવસ સુધી સ્ટોર કરવા માંગે છે.તો તેને રૂમના તાપમાનમાં રાખો ધ્યાન રાખો કે તેની ઉપર સૂર્યપ્રકાશ ન પડે.

સ્ટોર

  • કેળાની બીજાં ફળોની સાથે સ્ટોર ન કરો. આમ કરવાથી બાકી ફળ જલદી પાકી જાય છે.અને ખરાબ થઈ શકે છે.કેળા ને હંમેશા અલગ જ સ્ટોર કરો.
  • જો પહેલેથી જ કેળાની છાલ નીકળી ગઈ છે તો તેને તુરત જ ખાવ હવાના સંપર્કમાં આવવાથી તે ખરાબ થઈ શકે છે.તેની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે.
  • કાપેલા કેળાને ઓક્સિડેશન અને કાળા થતા બચાવવા માટે તેની ઉપર લીંબુનો રસ નાખીને રાખી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment