આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે ખાસ, માતા લક્ષ્મીની રહેશે કૃપા.

મેષ : આજે કોઈપણ ખોટું કામ કરશો નહીં. આખો દિવસ થાક અને આળસ રહેશે. મન અને મગજમાં ઉથલપાથલ રહેશે. વિદ્યાથીઓએ ભણવામાં મહેનત કરવાની રહેશે. વેપારીઓનો વેપાર સારી રીતે ગતિ કરશે. નાવી યોજનાઓની શરૂઆત કરી શકો છો. વૃષભ : આજે નાણાંકીય રીતે મિશ્રિત દિવસ રહેશે. ઓફિસમાં તમારા સહકર્મીઓનો સહયોગ મળશે. આજે કોઈ મોટી કંપની સાથે ભાગીદારી … Read more

અનેક રોગોમાં ગુણકારી છે અનાનસના ફાયદા, તમે જાણશો તો રોજ ખાવાનું ચાલુ કરી દેશો…

પાઈનેપલ, જેને અનાનસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક એવું ફળ છે, જે સામાન્ય રીતે બહારથી લીલું અને અંદરથી પીળું હોય છે, તે ખાટા-મીઠા અને રસદાર હોય છે. પાઈનેપલ ખૂબ જ ઉપયોગી ફળ છે. પહેલાના જમાનામાં આ ફળ મર્યાદિત સમયગાળામાં જ મળતું હતું, પણ બદલાતા સમયમાં કૃષિ વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે અને એટલું જ … Read more

જો તમને દેખાય ન્યુમોનિયા જેવી અસર કે લક્ષણ તો ઘરે જલ્દી જ કરી લો આ દેશી ઉપચાર, ઘણા દર સુધી તેમાંથી મળી જશે રાહત..

ભારતમાં અનેક પ્રકારના લોકો રહે છે, અને હમણાં જ કોરોના ના કહેરથી લોકો બચ્યા છે, પણ આપણા જીવનમાં ઘણા રોગો બીજા છે જે જીવલેણ સાબિત થઈ શકે છે, તેમાં એક ન્યૂમોનિયા છે જેમાં જો માણસ ધ્યાન ન રાખે તો મૃત્યુ પણ થઇ શકે છે. ન્યુમોનિયા મૂળભૂત રીતે ફેફસાના ચેપને કારણે થાય છે. જે લોકો પહેલાથી … Read more

શરીર માંથી તાવ જવાનું નામ નથી લઈ રહ્યો, તો દાદીમાં ના આ ઘરેલુ ઉપાયથી એક કલાક માં ગમે તેવો તાવ ભાગી જશે… 

જો તાવ વારંવાર આવતો રહે છે અથવા ઘણા દિવસો સુધી ચાલુ રહે છે અને વધુ કે ઓછો વારંવાર આવતો હોય છે, પણ તે ક્યારેય સામાન્ય થતો નથી. સમાન પ્રકારના ટાઇફોઇડ ચેપના એક અઠવાડિયા પછી રોગના લક્ષણો દેખાવા લાગે છે. કેટલીકવાર તેના લક્ષણો બે મહિના પછી દેખાય છે. ટાઈફોઈડ અને તાવને ઘરગથ્થુ ઉપચારથી બચાવી શકાય છે, … Read more

જલારામ બાપા અમી દ્રષ્ટિ રહેશે આજે આ 6 રાશિના જાતકો પર, જાણો તમારું નામ છે કે નહીં.

મેષ : મેષ રાશિના જાતકોએ આજે પોતાનું કામ ઈમાનદારીથી કરવાનું રહેશે. તમારી મહેનત અને તમારી કામ પ્રત્યેની લગન તમને આગળ વધવા માટે મદદ કરશે, ઘરમાં બાળકોની નવી એક્ટિવિટી જોઈને મન પ્રસન્ન થઈ જશે. વૃષભ : વૃષભ રાશિના જાતકોએ આજે ગુસ્સાને કાબૂમાં રાખવાનો છે. સ્વભાવ શાંત બનાવી રાખો. આજે વધારાના ખર્ચમાં કંટ્રોલ કરો. મનમાં અમુક મુશ્કેલીઓ … Read more

આ 1 વસ્તુ ખાશો તો રાતોરાત ઉતરી જશે 20 કિલો વજન. પણ આટલું ધ્યાન રાખજો.

આપણાં જીવનમાં ઘણા દુઃખ અને સુખ આવતા રહે છે પણ શરીર સુખ હોય તો બધા દુઃખોને પહોંચી શકાય છે, અને અત્યારે બધા લોકો શરીર વધવાથી પરેશાન છે, જેનાથી શરીરના રોગો વધે છે, લોકો પોતાનું શરીર ઉતારવા મંગતા તો હોય છે પણ ઉતરતું નથી, જો કે આજે અમે એમના માટે ખાસ ઉપાય લાવ્યા છીએ જે કાર્ય … Read more

જો શરીરના કોઈ પણ જગ્યાએ વાગ્યો છે કાંટો અને નીકળતો નથી તો અપનાવો આ દેશી ઈલાજ, થોડા જ કલાક માં કાંટો આવી જશે બહાર..

આપણાં જીવનમાં દરેકના કામ અલગ અલગ છે જેમ કે કોઈ નોકરી કરે છે તો કોઈ ધંધો અને ઘણા લોકો ખેતી પણ કરતા હોય છે, ખેતી કરતા લોકોમાં વધારે ખેતરે જવાનું રહે છે જ્યાં રસ્તા કાંટા વાળા હોય છે, જેનાથી તેમને કોઈને કોઈ વાર કાંટો વાગી જ જાય છે. ઘણી વાર તે કાંટો નીકળી જાય છે, … Read more

આ 1 કારણ થી જ આવે છે હાર્ટ એટેક, ખાલી રાખજો આટલું ધ્યાન.

ભારતીય યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા વધી રહી છે અને જો આ સમસ્યાને રોકવા માટે પગલાં લેવામાં નહીં આવે તો તે મહામારીનું સ્વરૂપ લઈ શકે છે. નિષ્ણાતોના મતે, હૃદય રોગના રોગચાળાને રોકવાનો એકમાત્ર રસ્તો લોકોને શિક્ષિત કરવાનો છે, નહીં તો 2020 સુધીમાં સૌથી વધુ મૃત્યુ હૃદય રોગને કારણે થશે. સામાન્ય રીતે હૃદયરોગનો હુમલો વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલો … Read more

આટલું ધ્યાન રાખશો તો ક્યારેય નહીં થાય ડેન્ગ્યુ.

હાલમાં ડબલ સિઝનની અનુભૂતિ આપણને થઈ રહી છે. દિવસના થોડા સમય દરમિયાન ગરમી લાગે છે તો દિવસના અમુક સમયે ખૂબ ઠંડી લાગતી હોય છે. આવી સિઝનને લીધે મચ્છર અને જીણી જીણી જીવાત સતત ઘરમાં આપણી આસપાસ ફેલાયેલી હોય છે. તમને જણાવી દઈએ કે આવામાં લોકોને ડેન્ગ્યુ થવાની પણ સંભાવના વધી જતી હોય છે. એવામાં દર્દીના … Read more

આંખોની રોશની થી લઈને કેલ્શિયમ સુધી ઘણા ફાયદા આપે છે એક નાનું આમળું, આજે જાણો બીજા તેના ફાયદા અને રોજ ઉપયોગ કરો..

આમળા એ કુદરત દ્વારા આપણને મળેલી મોટી ભેટ છે, જે ખૂબ જ ફાયદાકારક છે. આમળામાં વિટામિન સી સૌથી વધુ હોય છે, તેને ખાવાથી આંખોની રોશની વધે છે, વાળ ખરતા અટકે છે. આયુર્વેદની દુનિયામાં આમળાનું મહત્વનું સ્થાન છે, જેનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે થાય છે. આમળામાં રહેલા તત્વો પેટના ગેસ, એસિડની સમસ્યાને દૂર કરે … Read more