પલાળેલી બદામ અને કીસમીસ એક સાથે ખાવાથી થતાં સ્વાસ્થ્યને લગતા કેટલાક અદભુત ફાયદાઓ

તમે પલાળેલી બદામ અને દ્રાક્ષ અલગ અલગ તો ઘણી ખાધી હશે. પરંતુ શું તમે ક્યારેય આ બંનેને એક સાથે ખાધી છે. જો નહિ તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તે કેવી લાગે છે. ખરેખર આ બંનેને જો એકસાથે ખાવામાં આવે તો તે ફક્ત તમારી ત્વચામાં સુધારો લાવતો નથી પરંતુ તમારી યાદશક્તિને પણ ઘણી વધારી … Read more

બાળકોને મધ ચટાડવા માટેની યોગ્ય ઉંમર કઈ છે? જાણો આ લેખ દ્વારા

ઘણીવાર બાળકોને મધ ચટાડવાની સલાહ આપવામાં આવે છે. જી હા, નિષ્ણાતોનું માનીએ તો મધ એક એવું તત્વ છે જે બાળકોનું સ્વાસ્થ્ય તો બનાવે જ છે સાથેજ તે એક એન્ટીબાયોટીક પણ હોય છે. જે બાળકો માટે ખૂબ ફાયદાકારક હોય છે. બાળકના પહેલા 28 દિવસ તેના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ હોય છે. તે બાળકના વિકાસનો પાયો રાખે છે. … Read more

ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા ગુજરાતના ગોંડલના ઇતિહાસ વિશે જાણો

એક પ્રવાસી માટે ભારતના પશ્ચિમ ભાગમાં વસેલ ગુજરાતમાં ઘણું બધું છે. આ સુંદર રાજ્યને તેની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા માટે દેશ ઉપરાંત વિશ્વભરના પ્રવાસીઓને તેની તરફ આકર્ષિત કરી છે. આજે અમારા આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ ગુજરાતના એક એવા સુંદર શહેર વિશે જેણે એક રાજસી શાસનકાળને જોયું છે. આ સ્થાન એવા લોકો માટે … Read more

ઈંગ્લીશમાં MA કર્યા બાદ પણ મળી નહીં નોકરી ત્યારબાદ બની MA ચાયવાલી ચા થી જીત્યું લોકોનું દિલ

આજના સમયમાં બેરોજગારી એ દેશને સૌથી મોટી સમસ્યા બની ગઈ છે યુવાનો સારી સારી ડિગ્રી મેળવીને પણ રોજગારની શોધમાં જગ્યાએ જગ્યાએ ફરે છે એવી જ એક કહાની છે કલકત્તાની રહેનાર ટુકટૂકી દાસની. કલકત્તાની રહેવાવાળી ટુકટૂકી દાસે ખૂબ જ મહેનત કરીને અંગ્રેજીમાં એમ.એ કર્યું હતું પરંતુ લગાતાર પ્રયત્નો પછી પણ તેમને નોકરી મળી નહીં. તેમના માતા-પિતા … Read more

માનવના મૃત્યુ પછી આપવામાં આવતા અંતિમ સંસ્કાર કર્યા પછી પાછળ ફરીને જોવાતું નથી કેમ? જાણો કારણ

ગરૂડ પુરાણમાં દેહ સંસ્કારના નિયમો વિશે આ જાણકારી આપવામાં આવી છે કે અંતિમ સંસ્કાર પછી વ્યક્તિએ પાછળ ફરીને જોવું જોઈએ નહીં. ચાલો જાણીએ તેની પાછળનું કારણ શું છે? ગરૂડ પુરાણ 18 પુરાણોમાંથી એક છે. આ પુરાણોમાંથી એક ગરૂડ પુરાણ જ એવું છે જેમાં મૃત્યુ પછી પ્રક્રિયાનો ઉલ્લેખ છે. ગરૂડ પુરાણમાં વ્યક્તિને સદાચાર, નીતિ, યજ્ઞ, જપ, … Read more

આ સ્વાસ્થ્યની સમસ્યાઓ માં ભૂલથી પણ ન કરો ફ્લાવરનું સેવન

Image Source ફ્લાવર શિયાળાની ઋતુમાં મળતી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી શાકભાજી છે. તે પ્રોટીન, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી જેવા સ્વાસ્થ્ય કારક ગુણોથી ભરપૂર હોય છે. પરંતુ જો તમે તેનું સેવન વધુ માત્રામાં કરો છો તો તેનાથી તમને પાચનથી જોડાયેલી ઘણી બધી સમસ્યાઓ જેમ કે ગેસ એસીડીટી અને … Read more

શિયાળામાં કોઈ ઔષધિથી ઓછી નથી તુલસીની સ્વાદિષ્ટ ચટણી, રોજના બોરિંગ ભોજનમાં ભરી દેશે દમ

Image Source ભારતમાં તુલસીને ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે જે ઘણી બધી ઔષધીય જડીબુટ્ટી ઓ થી ભરપુર હોય છે. તેનું દરરોજ સેવન કરવાથી તમને શરદી ઉધરસ અને વધતા મોટા પાડા જેવી સમસ્યાઓથી દૂર રહી શકો છો આમ તો ખાસ કરીને લોકો તુલસીની ચા બનાવીને પીવાથી પણ ખુબ જ પસંદ કરે છે પરંતુ શું … Read more

શું તમે જાણો છો પપૈયું ખાવાથી ઓછી થાય છે. ચરબી, જાણો ક્યારે અને કેવી રીતે કરવું તેનું સેવન

વજન વધવું તે ઘણા બધા રોગોને આમંત્રણ આપવાની વાત છે. મેદસ્વિતાથી ઘણી બધી પ્રકારની તકલીફ થાય છે. અને લોકો બે તથા શરીરની ચરબીને ઓછી કરવા માટે ખૂબ જ મહેનત કરે છે. કસરત સિવાય ડાયટ પ્લાન પણ મેદસ્વિતાને ઓછી કરવા માટે લાભકારી હોય છે. જો તમે મેદસ્વિતા ઓછી કરવા માટે નો રસ્તો અપનાવી રહ્યા છો તો … Read more

કેટલીક એવી વસ્તુઓ જેમાં લીંબુ નાખીને ખાવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે, ભૂલથી પણ આ ફૂડ કોમ્બિનેશન ખાવું નહિ

Image Source લીંબુ સ્વાદમાં ખાટું અને વિટામિન સીની ઉતમ માત્રાથી ભરપુર એક ખૂબજ હેલ્ધી ફળ છે. તેનું સેવન કરવાથી તમારું શરીર હાઈડ્રેટ રહે છે, સાથે જ તેનાથી તમારા શરીરને ડીટોકસીફિકેશનમાં મદદ મળે છે. લીંબુનો રસ વજનને ઘટાડવા અને રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. લીંબુનું સેવન સૌથી વધારે ઉનાળાની ઋતુમાં કરવામાં આવે છે. … Read more

શું તમે કાચો કાંદો ખાઈને મોઢા માંથી આવતી દુર્ગંધ દૂર કરવા ઈચ્છો છો!! તો અજમાવો આ ટિપ્સ

Image Source સામાન્ય રીતે લોકોને પાર્ટી અને લગ્ન ફંકશનમાં સલાડ તરીકે કાચા કાંદા પીરસવામાં આવે છે. પરંતુ કાચો કાંદો ખાવાથી તમારા મોંમા દુર્ગંધ આવવા લાગે છે જેના કારણે લોકો તેને ખાવાનું ટાળે છે. તેના કારણે ઘણી વાર વાત કરતી વખતે શરમ પણ આવવા લાગે છે. પરંતુ આજે અમે તમારા માટે મોં માંથી કાચા કાંદાની દુર્ગંધને … Read more