બ્રાહ્મી વટીને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે, હૃદયરોગથી લઈને અનિંદ્રાની પરેશાનીને કરે છે દૂર
Image Source શું તમને ખબર છે બ્રાહ્મીવટી શું છે? જો તમને નથી ખબર તો જાણી લો કે બ્રાહ્મી વટી નો ઉપયોગ પ્રાચીનકાળથી જ કરવામાં આવે છે. ઘણી સદીઓથી આયુર્વેદાચાર્ય બ્રાહ્મીવટી ના ઉપયોગથી અનેક રોગોને મટાડવા માટે કામ કરે છે આયુર્વેદમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બ્રાહ્મી વટી મનુષ્યના મસ્તિષ્ક માટે અમૃત સમાન અવશધી છે … Read more