તમારા રૂટિનમાં ઉમેરો ગાજરનો રસ, તમારી ત્વચા ચમકી ઉઠશે

ગાજરના રસનો ઉપયોગ કરીને ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે, ચાલો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. Image Source શિયાળામાં ગાજરનું સેવન કરવામાં આવે છે. હલવો અને શાકભાજી સિવાય ગાજરનો રસ શિયાળામાં તંદુરસ્ત ભોજન નો એક ભાગ છે, તેમાં રહેલું પોષણ તમને ઘણી રીતે લાભ આપે છે. આ સિવાય જો તમે ઇચ્છો તો … Read more

વેક્સિંગ પછી ત્વચા પર થતી ફોલ્લીઓથી મેળવો છૂટકારો

વેક્સિંગથી ઘણીવાર ત્વચા પર ફોલ્લીઓ થાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે, અહીં જણાવેલ ઘરેલું ઉપાયને ફોલો કરી શકો છો. વેક્સિંગ એ ફક્ત ફેશનને બદલે એક જરૂરિયાત બની ગઈ છે. ખાસ કરીને જ્યાં સુધી છોકરીઓ હાથમાં અથવા પગમાં વેક્સ ન કરાવે ત્યાં સુધી તેમની સુંદરતામાં કંઇક ઓછું  હોય તેવું લાગે છે. ભલે વેક્સિંગનો અનુભવ થોડો દુખદાયક … Read more

ભારતમાં ફેબ્રુઆરી અને માર્ચમાં તમે ક્યાં મળી શકે છે સ્નો ફોલ, આ છે સ્નો ફોલના બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ

ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં માર્ચ અને એપ્રિલ સુધી બરફવર્ષા જોવા મળી શકે છે. તે કયા પર્યટન સ્થળો છે તેના વિશે જાણો. Image Source દેશના ઘણા ભાગમાં ઉતરાયણ પછી શિયાળો ધીમે ધીમે ઓછો થવા લાગે છે. લગભગ પૂરા ઉત્તર અને મધ્ય ભારતમાં શિયાળો અલવિદા કહેવા તૈયાર રહે છે અને ઘણા ભાગમાં ધુમ્મસની ચાદર પથરાયેલી હોય … Read more

નાથદ્વારા – સંપૂર્ણ નગરી ‘ઠાકોરજીની હવેલી’ ની ચારે બાજુ વસે છે – જાણો સંપૂર્ણ માહિતી

રાજસ્થાનમા ઉદયપુરના ઉત્તર-પૂર્વમાં આવેલું નાથદ્વારા એ શ્રીનાથજીનું એક નાનકડું શહેર છે! બનાસ નદીના કિનારે આવેલું એક એવું શહેર જ્યાં નાથ દ્વારા તેમજ શ્રીનાથજી સમાન થઈ જાય છે. સંપૂર્ણ નગરી ‘ઠાકોરજીની હવેલી’ ની ચારે બાજુ વસે છે. Image Source ‘ઠાકોરજીની હવેલી’! જીહા, નાથદ્વારા મંદિરને ભક્તો આ નામથી બોલાવે છે. આ મંદિર વિષ્ણુના કૃષ્ણ અવતારના શ્રીનાથજી સ્વરૂપને … Read more

અમદાવાદની ધરોહર યાત્રા – પ્રાચીન નગર નો એક પરિચય

દિલ્હી અને હૈદરાબાદની જેમ અમદાવાદમાં પણ એક પ્રાચીન નગર વસેલું છે, જે આજે પણ પ્રાચીન કાળના તેજ સમયમાં જીવે છે. આ પ્રાચીન સ્થળો તમને પાછા જૂના સમયમાં લઈ જાય છે જ્યારે આ નગરોનું નવું નવું નિર્માણ થઇ રહ્યું હતું અને જ્યાં ધીમે-ધીમે તેઓ વિકસી રહ્યા હતા. આ ક્ષેત્રની તેમની એક વિશેષ ઓળખ છે જે ત્યાંના … Read more

ભોજનમાં સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર એવા બાજરાના રોટલાનો સમાવેશ કરવાથી થઈ શકે છે આ રોગોમાં ફાયદાઓ

સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર બાજરાનો રોટલો એક પારંપરિક રાજસ્થાની ભોજન છે, તેને ‘ભાખરી’ પણ કહેવામાં આવે છે. બાજરાનો રોટલો હંમેશા ઘી લગાવીને ખાવો જોઈએ, કેમકે તે ખૂબ જ શુષ્ક હોય છે. Image Source ભારતીય ઘરોમાં ઘઉં ઉપરાંત મકાઈ, ચોખા ના લોટ અને બાજરાના રોટલા પણ ખવાય છે. બાજરાનો રોટલો સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ઘણો … Read more

બાથરૂમમાં જ સૌથી વધારે હાર્ટ એટેક કેમ આવે છે, જેમાં મોટાભાગના લોકો આ ત્રણ ભૂલો કરે છે.

ખાસ નોંધ : નીચે આપેલ દરેક માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરેલ છે તો દરેક ને ખાસ વિનંતી છે કે ની સલાહ આવશ્યક છે.  વધારે હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ સવારના સમયે બાથરૂમમાં આવે છે. બાથરૂમમાં હાર્ટ એટેક આવવાના ઘણા કારણો છે, જો તમને આ કારણો વિશે જાણકારી હોય તો તમે પોતાને બચાવી શકો … Read more

મેદસ્વીતા ઘટાડવા માટે દૂધની ચા છોડવી નહીં, પરંતુ આવી રીતે બનાવીને પીવાથી વજનમાં ઘટાડો થઈ શકે છે.

આ ચા તમને તણાવ અને ચિંતાથી છૂટકારો આપવામાં મદદ કરશે. તેને નિયમિત પીવાથી તમારા શરીરનું મેટાબોલિઝમ વધશે અને તમે તમારી મેદસ્વિતા ઘટાડી શકો છો. Image Source જો તમે ઘણા દિવસથી વજન નિયંત્રિત કરવાના ચક્કરમાં તમારી દેશી દૂધવાળી ચા ને અલવિદા કહી ચુક્યા છો તો આ સમાચાર તમારા માટે છે. વજન ઘટાડવા માટે આપણામાંથી ઘણા લોકો … Read more

સવારનો નાસ્તો કરતી વખતે આ પાંચ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ, નહીંતર સ્લિમ ટ્રિમ દેખાવાની ઈચ્છા પર પાણી ફરી જશે.

તાજેતરમાં કરેલા એક અભ્યાસ મુજબ, નાસ્તો કરવો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. પરંતુ તેનાથી વધુ જરૂરી યોગ્ય નાસ્તો કરવો છે. નાસ્તામાં અમુક ચીજોની અવગણના કરવાથી તમે વજન ઘટાડવાની સાથે ઘણા રોગોના શિકાર પણ બની શકો છો. Image Source યોગ્ય નાસ્તો કરવો એ આરોગ્ય માટે જરૂરી છે. વજન ઘટાડવાના પ્રયત્નો દરમિયાન એક દિવસ માં … Read more

આમળા જ નહીં, પરંતુ તેની ગોટલીના પણ ઘણા ફાયદા છે, તેને પાણી સાથે પીસીને લેવાથી સ્ત્રીઓના આ રોગ દૂર થાય છે.

આયુર્વેદમાં આમળાને એક દિવ્ય ઔષધિ માનવામાં આવી છે. વિટામિન સીથી ભરપૂર આંમળાના ફળની સાથે સાથે તેનું બીજ પણ ઘણુ ફાયદાકારક હોય છે. તે લગભગ ૨૦ બીમારીઓથી બચાવવામાં મદદરૂપ છે. Image Source જે રીતે રોગો સામે લડવા માટે દરરોજ એક સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે. તે રીતે આયુર્વેદમા પણ દરરોજ એક આમળાના સેવનથી ૨૦થી વધુ … Read more