શું તમે પણ તમાકુ, ગુટખા ને છોડી નથી શકતા?? ચાલો જાણીએ તેને છોડવાની રીત..

તમાકુ-ગુટખા એક એવું જહેર છે જે સેવન કરવા વાળા વ્યક્તિ ને ધીરે ધીરે મારે છે. લોકો તમાકુ ગુટખા નું સેવન શોખ માં કરે છે. પણ પછી તે શોખ લત માં બદલાઈ જાય છે. તમે ઈચ્છો તો પણ તમારા થી તે લત છૂટી નથી શકતી. તમાકુ ગુટખા નું સેવન અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમ … Read more

શું તમે પણ તમારા સાથી ના નસકોરા થી પરેશાન છો, તો રસોઈ મા રાખેલ આ ૭ ચીજો તેનો રામબાણ ઉપાય છે

Image source આખા દિવસ ની થકાવટ પછી રાતે પથરી માં સૂતા જ એક સારી ઉંઘ નું સપનું દરેક લોકો જોવે છે. પરંતુ જો તમારા સાથી ના નસકોરા થી તમારું સપનું આ સપનું તોડવાની ભૂલ કરે તો ગુસ્સો આવવો વ્યાજબી છે. એટલું જ નહિ ઘણી વાર સાથી ના નસકોરા બંને વચ્ચે ના જગડાનું કારણ પણ બને … Read more

ગંગા જળ માં હોય છે રોગ ના બેક્ટેરિયા મારવાની તાકાત, હિમાલય થી આવતું હોવાથી તેમાં આવી જાય છે ઔષધીય ગુણ

Image source વિષ્ણુ પુરાણ મુજબ ભગવાન વિષ્ણુ ના ડાબા પગ ના અંગુઠા માંથી નીકળી છે ગંગા. Image source હિંદુ ધર્મમાં ગંગા નદી ને દેવી નું રૂપ બતાવ્યું છે. ઘણા બધા તીર્થ સ્થાનો ગંગા નદી ને કિનારે આવેલા છે. જેમાં વારાણસી અને હરિદ્વાર ખાસ છે. ગંગા નદી ને ભારતની પવિત્ર નદીઓ માં સૌથી વધુ પવિત્ર માનવામાં … Read more

દિવસ માં 10000 પગલાં ચાલવા માટે અપનાવો આ ટિપ્સ.. અને રહો એકદમ તંદુરસ્ત

ન ફક્ત શરીર ને સ્વસ્થ બનાવા માટે પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ પગ પાળા ચાલવું ખૂબ જ જરુરી છે. વિશેષજ્ઞ નું કહેવું છે એક દિવસ માં 500 કેલોરી બર્ન કરવા માટે વ્યક્તિ દિવસ માં 10000 પગલાં તો અવશ્ય જ ચાલવા જોઈએ. પરંતુ અત્યાર ની જીવન શૈલી અને કામ ની વ્યસ્તતા ને કારણે આટલા પગલાં ચાલવા … Read more

જીવન નું સૂત્ર : પતિ-પત્ની નાણાં કમાવો અને પોતાનું કામ પણ કરો પરંતુ પરિવાર ને સમય આપવો જરૂરી છે કેમકે સમય પાછો નથી આવતો

  ઉત્તર ભારત ની એક લોક કથા બતાવે છે નાણાં કમાવવા ના મોહ માં વેપારીએ પરિવાર માટે મહેલ જેવું ઘર તો બનાવી લીધું પરંતુ એમાં સમય ના વિતાવી શક્યો. Image source સુખ અને ખુશીઓ માત્ર નાણાં થી નથી આવતા. નાણાં કમાવવા જરૂરી છે પરંતુ સબંધો અને પ્રેમ સબંધો માટે સાથે સમય પસાર કરવો પણ જરૂરી … Read more

ગરીબી અને ભૂખમરા થી કંટાળી ને માજી એ શરૂ કર્યો ધંધો.. ચાલો જાણીએ શું છે એ ધંધા ની ખાસિયત..

નાગપુર ની શારદા ચોરગાડે જ્યારે કોઈ મુસીબત માં હોય છે ત્યારે પોતાને ફક્ત એ કહી ને સમજાવે છે કે બધુ સારું જ થશે. તેમના આ સકારત્મક વિચાર ત્યારે પણ એટલા જ સજાગ હતા જ્યારે તેમના પતિ તેમના પર અત્યાચાર કરતાં, મમ્મી ના ગુજારી ગયા પછી એકલાપણું જોયું,અને કેટલાય દિવસ ભૂખ્યા રહ્યા. 61 વર્ષ ના શારદા … Read more

વોરશીપ પર પહેલી વખત 2 મહિલા ઓફિસર ને તેનાત કરશે નૌસેના. જે હેલીકોપ્ટર ને ઓપરેટ કરશે..

ભારતીય નૌસેના ના ઇતિહાસ માં પહેલી વાર બે મહિલા ઓફિસર સબ લેફ્ટેનટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટેનટ રીતિ સિંઘ ને વોરશીપ પર મોકલવામાં આવશે. આ બંને ને હેલીકોપ્ટર સ્ટ્રીમ માં ઓબ્સર્વર ના પદ માટે લેવામા આવ્યા છે. નૌસેના માં અત્યાર સુધી મહિલા ઑ ને ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ સુધી જ સીમિત રાખવામાં આવ્યા હતા. Image Source … Read more

અધિક માસ માં આરોગ્ય, ધન, અને ઐશ્વર્ય મેળવવા માટે કરો આ મંત્રો નો જાપ..

શાસ્ત્રો પ્રમાણે, અધિક માસ માં આ મંત્રો ના જાપ અતિફળદાયક હોય છે. પુરષોત્તમ માસ માં આખા મહિના માં દરરોજ ભગવાન વિષ્ણુ ના આ મંત્રો નો જાપ કરવાથી જીવન ના સમસ્ત સંકટો નો નાશ થઈ ને ધન-વૈભવ,સુખ-સંપન્નતા, આરોગ્ય ,તથા લાંબી આયુ પ્રાપ્ત થાય છે. Image Source શ્રી હરિ વિષ્ણુ નું સ્વરૂપ શાંત અને આનંદમયી છે. તે … Read more

કોરોના સામે લડવા માટે તેમ જ ઈમ્મુનિટી વધારવા માટે મદદગાર થશે સરગવો.. જાણો કેવી રીતે..

સરગવા ના પત્તા માં એંટિ ઓક્સિડેંટ ના ગુણ હોય છે. તેને ભોજન માં સામેલ કરવા થી ઈમ્મુનિટી વધે છે. કોરોનાકાળ માં તેની ડિમાંડ વધી રહી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આબુસર ના અધ્યક્ષ અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. દયાનંદ નું કહેવું છે, સરગવો એ ઔષધીય છોડ છે. તેનું નિરંતર સેવન કરવા થી શરીર ની પ્રતિરોધક ક્ષમતા વધે … Read more

ઘર માં નહીં રહે એક પણ ગરોળી, આજે જ કરો આ ઉપાય..

વરસાદ ની ઋતુ માં ઉડતા માખી મચ્છર ને ખાવા માટે તમે ગરોળી ને એક દીવાલ પર થી બીજી દીવાલ પર જતા જોઈ હશે. ઘર ની દીવાલ પર ગરોળી નું આમ થી તેમ ફરવું તમને હેરાન કરતું હોય તો અને તમને એવું લાગે કે એ તમારી પર ન પડી જાય આજે તમને કેટલાક ઘરેલુ નુસખા બતાવીશું. … Read more