બળતરા, શુષ્કતા દૂર કરીને આંખોની દ્રષ્ટિ સુધારવા માટે અસરકારક છે આ 6 આયુર્વેદિક ઉપાયો

દ્રષ્ટિની સુધારણા કેવી રીતે કરવી :  આયુર્વેદ એ આંખોની દ્રષ્ટિ  વધારવાની કદાચ સૌથી સરળ અને સૌથી કુદરતી રીત છે.  આ સાથે, લેપટોપ અને મોબાઇલ પર કલાકો વિતાવવા જેવી સ્ક્રીનોના વધારે પડતા ઉપયોગને કારણે આંખની બળતરા અને શુષ્કતા દૂર કરવા માટે આયુર્વેદિક ઉપાયો પણ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.  અહીં જાણો કેવી રીતે આંખોની સમસ્યાઓ … Read more

ઘર માં રહેલી કીડીઓ થી છુટકારો કેવી રીતે મળે??? જાણો આ નુસખા..

તમારા ઘર માં કીડીઓ ખૂબ જ ઉપદ્રવ કરે છે. અને તમને તેનો સામનો કરવો પડે છે. કીડીઓ આપણી આજુ બાજુ ચાલવા થી નિરાશાજનક થાય છે પણ કીડીઓ ની એક કોલોની ખૂબ નુકશાન પણ પહોંચાડે છે. આપણી ઘરે કીડીઓ હોવી એ સામાન્ય વાત છે. કેટલીક કીડીઓ તો એવી ખતરનાક રીતે કઈડી જાય છે કે ના પૂછો … Read more

ખોડો, વાળ ઉતરવા,અને વાળ ની દરેક સમસ્યા માટે નો રામબાણ ઈલાજ છે, ડુંગળી નો રસ..

ડુંગળી નો રસ એંટિ હેર ફોલ અને હેર ગ્રોથ એજેંટ ના રૂપ માં ખૂબ ફાયદાકારક છે. વાળ ને ખરતા અટકાવા માટે ઘરેલુ ઉપચાર માટે ડુંગળી ના રસ નો જ ઉપયોગ કરવા માં આવે છે. Image Source ડુંગળી ના રસ માં મુખ્ય તત્વ સલ્ફર છે. આ ઉપરાંત વાળ ને વધારવા માટે પણ તે કારગર સાબિત થયું … Read more

તંદુરસ્ત રહેવા અને બીમારીઓ થી બચવા માટે વિટામિન “C” કેટલું જરુરી છે ચાલો જાણીએ..

વિટામિન c લેવું ખૂબ જ જરુરી છે તે આપણાં શરીર માટે ખૂબ જ આવશ્યક છે. પણ વધુ માત્રા માં લેવું પણ સારું નથી. વિશેષજ્ઞ ના કહેવા પ્રમાણે વિટામિન c પાણી માં ઓગળી જાય તેવું વિટામિન છે. Image Source વિટામિન આપણાં શરીર માટે આવશ્યક તત્વ છે. તેનું પ્રતિદિન સેવન કરવું જોઈએ . વિટામિન c એ પાણી … Read more