કાકડીનો રસ પીવાથી અનેક રોગો થશે દૂર, જાણો તેના ફાયદાઓ

image source કાકડી એક એવી શાકભાજી છે જે મોટાભાગના લોકો સલાડમાં ખાવાનું પસંદ કરતાં હોય છે. આ શાકભાજી શરીરને ફીટ અને હેલ્ધી રાખવા ઉપરાંત ઘણી રીતે શરીરને સ્વસ્થ રાખે છે. તેની ચુસ્તી અને તંદુરસ્તી નો લાભ ફક્ત તેને ખાવાથી જ નહીં, પણ તેનો રસ પીવાથી પણ મળે છે. તેમાં જોવા મળતા ઘણા પોષક તત્વો જેવા … Read more

જયારે સુશાંતે પહેલીવાર જીત્યો હતો એવોર્ડ, એકતા કપૂરે શેર કર્યો વિડીયો

સુશાંતે દુનિયાને અલવિદા કહી દીધું છે. જ્યાં ઘણા એકટરો ભાવુક પોસ્ટ, કવિતા અને વિડીયો દ્વારા સુશાંતને અલવિદા બોલી રહ્યા છે, ત્યાં એકતા કપૂર આ દર્દમાંથી નીકળી નથી શકી. એકતા સતત સુશાંત રાજપૂતથી જોડાયેલી કોઈને કોઈ પોસ્ટ શેર કરી રહી છે. તેમણે હાલમાં જ સુશાંતના પહેલો એવોર્ડ જીતવાનો જુનો વિડીયો શેર કર્યો છે. image source એકતા … Read more

કહવામાં આવે છે કે ‘છીછોરે’ ના સેટથી સુશાંતે બનાવ્યો હતો આ વિડીયો, જોઇને થઈ જશો ભાવુક

સુશાંત સિંહના નિધનથી પૂરો દેશ દુખી છે. સોશલ મીડિયા પર દરેક લોકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હવે તેનો એક જુનો વિડીયો સોશલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેનો આ વિડીયો ફિલ્મ છીછોરેના સેટનો છે. વિડીયોને ફિલ્મના ડિરેક્ટર નીતેશ તિવારીએ શેર કર્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે મેકઅપ દરમ્યાન સુશાંત ખુબ … Read more

સુશાંતના નજીક ના એક મિત્રએ કહ્યું કે, અંકિતા તું એને બચાવી શકી હોત !!

સુશાંત સિંહ રાજપૂતએ 34 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી દીધું. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેના ચાહકો લગાતાર સોશલ મીડિયા પર સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. ત્યાં હાલમાં જ સુશાંતના નજીવી મિત્ર સંદીપ સિંહે ઇન્સ્તાગ્રામ પર પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે તેની, અંકિતા લોખંડે અને સુશાંત ની દોસ્તી વિષે ઘણી બધી વાતો … Read more

શું તમને ખબર છે એક ચુટકી હીંગની કિંમત, દુર થશે અનેક બિમારી

હિંગ મોટાભાગે શાકભાજીમાં વપરાય છે. તે ઔષધીય ગુણથી ભરેલું છે. હીંગમાં શરીરના હાનિકારક બેક્ટેરિયાને નાશ કરવાની ક્ષમતા હોય છે. આ આપણા શરીરને સ્વસ્થ રાખે છે. હિંગ ફેરુલા ફોઈટીસ નામના એક છોડનો ચીકણો રસ છે. આ છોડ ઈરાન, અફઘાનિસ્તાન, તુર્કીસ્તાન, બલુચિસ્તાન, કાબુલ અને ખુરાસનના પર્વતીય વિસ્તારમાં વધુ પ્રમાણમાં થાય છે. આવો જાણીએ હિંગ ના ચમત્કારિક ફાયદાઓ … Read more

સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરને થાય છે અનેકગણા ફાયદાઓ

પાણી વગર માનવ શરીરની કલ્પના કરી શકાતી નથી. તમને જણાવી દઈએ કે આપણા શરીરનો 50 થી 60 ટકા ભાગ પાણીનો બનેલો છે. એવામાં તમે અંદાજો લગાવી શકો છો કે પાણી શરીર માટે કેટલું જરૂરી છે. પાણી આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. image source સવારે વાસી મોઢે પાણી પીવાથી આપણા શરીરમાં રહેલી લાળ પેટમાં જાય … Read more

21 જુને છે સૂર્યગ્રહણ, ગર્ભવતી મહિલાએ ભૂલથી પણ ના કરવા આ કામ

આ વર્ષે 21 જૂને બીજુ સૂર્ય ગ્રહણ લાગવાનું છે. જે ભારતમાં જોવા મળતું એક માત્ર સૂર્યગ્રહણ હશે. આ ગ્રહણની શરૂવાત 21 જૂને સવારે 9 વાગ્યે 15 મિનિટ 58 સેકન્ડ પર થશે અને સમાપ્તિ બપોરે 3 વાગ્યે 4 મિનિટ 1 સેકન્ડ પર થશે આ સૂર્ય ગ્રહણ 5 કલાક 48 મિનિટ અને 3 સેકન્ડ સુધી રહેશે. image … Read more

કળીયુગના દેવતા હનુમાનજીની કૃપા તમારા પર બનાવી રાખવા કરો આ ઉપાય

હનુમાનજી આ કળિયુગના જાગૃત દેવતા ગણવામાં આવે છે, તેઓ પોતાના ભક્તોના બધા જ કષ્ટો દૂર કરે છે. જો હનુમાનજીની ભક્તિ પુરી શ્રદ્ધા સાથે કરવામાં આવે તો તેઓ ભક્તની બધી જ ઈચ્છાઓ પુરી કરે છે.  એવુ કહેવાય છે કે હનુમાનજીની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો તે પોતાના ભક્તોની પરેશાનીઓ અને બધા સંકટથી રક્ષા કરે છે. … Read more

તમારા બાળકને ફટાફટ દૂધ પીવડાવવા અપનાવો આજથી આ 5 નવી સ્ટાઇલ

ઘણી માતાઓની ફરિયાદ હોય છે કે તેમનું બાળક દૂધ પીવામાં નાટક કરે છે, તેને દૂધ ભાવતું નથી વગેરે વગેરે… દૂધ ન પીવાને કારણે બાળકોમાં પોષણ, વિટામિન અને કેલ્શિયમની ભારે ઉણપ રહી જાય છે. દૂધ પીવાથી બાળકના મગજ અને શરીરનો વિકાસ થાય છે. કેલ્શિયમથી હાડકા અને દાંત મજબૂત બને છે. સામાન્ય રીતે જોવા મળ્યું છે કે … Read more

શ્રીફળના સરળ અને સચોટ ઉપાય અજમાવી જુઓ એકવાર, થઈ જશો ચિંતામુક્ત

હિંદુ ધર્મ તથા હિંદુ સંસ્કૃતિમા શ્રીફળ ને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પણ ખરેખર આ નારિયલ એવી વસ્તુ છે કે જેને સંસ્કૃત ભાષા મા શ્રીફળ તરીકે ઓળખવા મા આવે છે. કોઈપણ ધાર્મિક કાર્ય કરવાનું હોય તેમાં નાળિયેરનો ઉપયોગ થાય જ છે. અમુક લોકો તો શ્રીફળ ની ટેક પણ લેતા હોય છે … Read more