જાણીને રડવું આવી જશે કે રિશી કપૂરની દીકરી એ આ રીતે કર્યા તેના પિતાના અંતિમ દર્શન

67 વર્ષીય રિશી કપૂરનું ગુરુવાર 30 એપ્રિલના રોજ સવારે આઠ વાગીને 45 મિનિટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેન હોસ્પિટલમાં નિધન થયું ગયું હતું. રિશીએ જ્યારે અંતિમ શ્વાસ લીધા ત્યારે પત્ની નીતુ તથા દીકરો રણબીર હાજર હતાં. આ ઉપરાંત આલિયા ભટ્ટ, કરીના કપૂર, સૈફ અલી ખાન સહિત 25 લોકો સામેલ થયા હતા. જણાવી દઈએ કે રિશી ની દીકરી રિદ્ધિમા … Read more

રિશી કપૂરે તેના આખરી પળોમાં રણવીરને કર્યો યાદ, અડધી રાત્રે બોલાવ્યો આઈસીયુ વોર્ડમાં

બોલીવુડ જગતમાં હાલ સન્નાટો ફેલાયેલો છે. એક પછી એક ભારતીય સિનેમા ના બે મોટા દિગ્ગજ આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા છે. ઇરફાન ખાનના નિધનની ખબરથી લોકો નીકળી નથી શક્યા ત્યાં જ રિશી કપૂરના નિધન ની ખબરે હચમચાવી દીધા હતા. સંજોગની વાત છે કે બંને એક્ટર કેન્સર ની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. એ કહેવું … Read more

રાશિફળ- શનિદેવની કૃપાથી આ રાશિવાળા લોકોના જીવનમાં આવશે બહાર

રાશિફળ આપણા જીવનમાં ખુબ જ મહત્વ ધરાવે છે. રાશિફળ દ્વારા ભવિષ્યમાં થતી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ, ગોચર અને નક્ષત્ર ની ચાલ પર આધાર રાખે છે. દરેક દિવસે ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને પ્રભાવિત કરે છે. આવો જાણીએ આજના રાશિફળ વિશે મેષ રાશિ – આજે કોઈ મોટું ડગલું ભરતા પહેલા વિચારવું. વર્તમાન પરિસ્થિતિમાં તમારા … Read more

શું તમે જાણો છો શનિદેવ પર તેલ ચડવા પાછળનું કારણ, જાણો તથ્ય

શનિ સંબંધી આપણને પુરાણોમાં અનેક આખ્યાન મળે છે.જે લોકો શનિની સાડાસાતી અને અઢી વર્ષની પનોતીથી પીડાતા હોય છે, તેમને તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમનું દરેક કામ બનતાં- બનતા બગડી જાય છે. એવામાં આ લોકોએ દરેક શનિવારે શનિદેવ પર તેલ ચડાવવાની સલાહ આપવામાં આવે છે. એવું કરવાથી તેમને શનિદેવના પ્રકોપથી રાહત મળે … Read more