શું તમને પણ Work From Home માં આવે છે કંટાળો ? શરીરમાં નવી ઉર્જા ભરવા અપનાવો આ રીત

દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેને લીધે દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જેના લીધે ઓફિસો બંદ થતા કર્મચારીઓ ને ઘરમાં બેઠા જ કામ કરવું પડી રહ્યું છે. જેથી કર્મચારીઓ ચાર દીવાલ માં કેદ રહી ગયા છે, જેના લીધે તણાવ ની સમસ્યા વધી ગઈ છે. આજે અમે જણાવીશું કે કોરોના વાયરસ દરમિયાન ઘરમાં … Read more

પીએમ નરેન્દ્ર મોદીજીએ કરી 22 માર્ચે જનતા કર્ફ્યું અપીલ

કોરોના વાઇરસના લીધે દેશ કઠણ દોર થી ગુજરી રહ્યો છે. આ વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રી મોદીજી એ ગુરુવાર રાત્રે દેશવાસીઓ ને સંબોધિત કર્યા. તેમણે દેશવાસીઓ ને અપીલ કરી છે કે જેટલું સંભવ થાય એટલું તે ઘરે જ રહે. ઘરની બહાર ઓછું નીકળવું. તેમણે રવિવારે જનતા કર્ફ્યું ની અપીલ કરી છે. પીએમ મોદીનું પૂરું ભાષણ … Read more

દરેકને વિનંતી કે, ઓફીસમાં કોરોના વાયરસથી બચવા માટે આ ચાર ઉપાય અજવાનું ભૂલતા નહીં

માણસ તેની જીંદગીનો સૌથી વધુ સમય ધંધા માટે કે નોકરી માટે વિતાવે છે. એવામાં ઓફિસમાં દિવસનો સૌથી વધુ સમય પસાર થતો હોય છે. આ સ્થિતિમાં અત્યારે વાયરસને લીધે ઓફીસની જગ્યા પણ સુરક્ષિત બચી નથી અને એ જ કારણે ખુદની પરેજી રાખવી જરૂરી બને છે. વિશ્વમાં અત્યારે ચારેબાજુ કોરોના વાયરસે અફડાતફડી મચાવી છે ત્યારે આપને પણ … Read more

તો આ કારણ છે જેને લીધે બોલીવૂડની સેલીબ્રીટીઓ બ્લેક કપડામાં વધુ જોવા મળે છે

બોલીવૂડ સેલીબ્રીટીઓ એક નહીં પણ અનેકને તમે બ્લેક કપડામાં ઇવેન્ટ કે ફંક્શનમાં જોયા હશે. પણ આ પાછળનું કારણ ખબર છે? શા માટે બોલીવૂડની હસ્તીઓ બ્લેક કલરના કપડામાં વધુ જોવા મળે છે? આજના લેખમાં રસપ્રદ માહિતી જાણવા મળશે, તમે આ લેખને છેલ્લે સુધી વાંચવાનું ભૂલશો નહીં. ચાલો, જાણીએ બ્લેક કપડા પહેરવા પાછળનું કારણ… ઘણા લોકો લાલ … Read more

યોગ્ય નોકરીની તલાશમાં છો? આ ત્રણમાંથી એક ઉપાય શ્રદ્ધાપૂર્વક કરી લો એટલે ધાર્યું પરિણામ મળશે!

આજના યુગમાં ટકી રહેવા માટે રોજગારી સૌથી મહત્ત્વનું પરિબળ છે. જેની નોકરી ના હોય એ વ્યક્તિ આપોઆપ જ પોતાને બેકાર સમજવા લાગે છે. આમ તો આજે સરકારી નોકરીઓ માટેનો ટ્રેન્ડ છે પણ સારી ખાનગી નોકરીઓ પણ મળવી બહુ અઘરી બની ગઈ છે. જોબ વગર સમાજમાં માન-પાન પણ જોઈએ તેવાં મળતાં નથી એ પણ હક્કીકત છે.અહીં … Read more

મંગળ કરશે આટલી રાશિમાં પ્રવેશ, જાણો તમારા પર કેવો પ્રભાવ પડશે

સાહસ અને શક્તિ અને પરાક્રમનો કારક માનવામાં આવતો મંગળ ગ્રહે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. દરેકના જીવનમાં રાશી એ ખુબ જ મહત્વનું પાસું ગણવામાં આવે છે. 22 માર્ચ બપોરે 3 કલાક 2 મિનિટ પર મંગળ ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. 4 મે 2020ની રાત્રીએ 9 કલાક 4 મિનિટ સુધી મંગળ મકર રાશિમાં સ્થિત … Read more

દારૂણ ગરીબીમાં પણ તનતોડ મહેનત કરીને આ વ્યક્તિએ લોકોનાં મોઢાં ચૂપ કરી દીધાં!

સંકલ્પ સફળતાની સૌથી મોટી જરૂરિયાત છે. એવો સંકલ્પ; જે કોઈ પણ પરિસ્થિતીમાં અતૂટ રહે. ઘણીવાર એવું બનતું હોય છે કે માણસ છેલ્લે જતા હારી બેસે છે અને પોતાની જાત પરથી વિશ્વાસ ગુમાવી દે છે. છેક છેલ્લી ઘડીએ તે સફળતાનું શિખર ચૂકી જાય છે. ગમે તેવી મુસીબતમાં પણ જો સંકલ્પ અડગ હોય, ધ્યેયથી વિચલીત ન થનારું … Read more

શું તમે પણ શરદી-ખાંસીથી પીડાવ છો ? હોટેલોમાં જતા પહેલા એકવાર આ લેખ જરૂરથી વાંચો

ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને ગુજરાતમાં ફેલાતો અટકાવવા માટે ગુજરાત સરકાર સક્રીય બની છે. કોરોનાનો ફેલાવો ન થાય અને નાગરિકો કોરોનાની ઝપટમાં ન આવે તે હેતુસર અગમચેતીના પગલાંરૂપે રાજ્યના ખોરાક અને ષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા હોટલો અને રેસ્ટોરેન્ટના માલિકો માટે પગલાં લેવા માટે સૂચના જારી કરવામાં આવી છે. કોરોનાને વધુ વકરતો … Read more

તંત્રએ લીધો મોટો નિર્યણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જનાર પ્રવાસીઓને લાગ્યો ઝાટકો

ભારતના લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું કેવડિયા ખાતે નિર્માણ કરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરનું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. જ્યાં ફલાવર ઓફ વેલી, ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરાયેલું છે. આ પ્રવાસન સ્થળની સહેલાણીઓ મુલાકાત લઇ શકે તે માટે સરદાર વલ્લભભાઈ પટેલ … Read more

કોરોનાનો કહેર – ગુજરાતના આ તમામ પર્યટન સ્થળો બંધ

નોવેલ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. વિશ્વ આખામાં આ મહામારીએ પોતાનો કહેર વરસાવ્યો છે. કોરાના વાયરસએ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે તેના અટકાવવા પર રિસર્ચ શરુ થયા છે. હાલ કોરોના વાયરસને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોરોના વાયરસને લઈ ગુજરાતના પર્યટન સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જી હા, … Read more