જો તમે વારંવાર હેન્ડ સેનિટીઝરનો ઉપયોગ કરો છો, તો આ ખબર છે તમારા માટે

ટોયલેટ કર્યા પછી કે ભોજન પહેલા ઘણા લોકો પોતાના હાથ સેનીટાઇઝર થી ધોવે છે. કેટલાક લોકો ની ટેવ હોય છે કે વારે ઘડીએ હેન્ડ સેનીટાઇઝર વાપરવાથી હાથ હમેશા ચોક્ખા રહે છે. તેઓ માને છે કે હેન્ડ વોશ અને સફાઈ માટે આ શ્રેષ્ટ વિકલ્પ છે. પણ આવું નથી, તાજેતરના સંશોધનોથી જાહેર કરાયું છે કે તે આપણા સ્વાસ્થ્ય … Read more

આ છે એ ૫ દેશ જ્યાં કર્મચારિયોને મળે છે ત્રણ ઘણો પગાર🤑🤑

સારી લાઈફસ્ટાઇલ જીવવા માટે પૈસા ખુબજ જરૂરી હોય છે. લોકો તેના માટે વિદેશ જાય છે. ઘણી વાર ખબર પડતી નથી કે એવા ક્યાં દેશો છે જ્યાં તેઓ પોતાના બાળકોને ભણવા કે નોકરી કરવા મોકલે જ્યાં સારી ઓફર ની તક મળે. આમ જોવા જઈએ તો સેલેરી બે વસ્તુઓ પર નિર્ભર હોય છે, એક સારી કમ્પની અને … Read more

સાબુદાણા પલાડવાની આ પરફેક્ટ રીત નોન્ધીલો🍚👌👌

સાબૂદાણાથી બહુ બધી વસ્તુઓ બને છે. પણ યોગ્ય રીતે ન પલાળવાથી આ ક્યારેક, ચિપચિપા થઈ જાય છે તો ક્યારે ઠોસ રહી જાય છે. અમે  તમને જણાવી રહ્યા છે સાબૂદાણા પલાળવાના પરફેક્ટ રીત… ટિપ્સ – જો તમે સાબૂદાણા પલાળતા સમયે વધારે પાણી નાખશો તો તેનાથી બનતી વસ્તુઓ ચિપચિપી થઈ શકે છે. – જો સાબૂદાણા સૂકા લાગે … Read more

તમને જરુર પ્રશ્ન થતો હશે કે ઊંચાઈ પર જતા હ્યદય ની ક્રિયા ઘટી કેમ જાય છે, જાણવા માટે જરુર વાંચો અહીં.

સંશોધકો નું કેહવુ છે કે જ્યારે તમે ઊંચાઈ પર હોવ છો ત્યારે પર્વત ની ટોચ પર નાં ઓછા ઓક્સીજન નાં કારણે શરીરમાં લોહીનું પરિભમ્રણ ઓછુ થઈ જાય છે અને તેના કારણે ફેફસા માં લોહીનું દબાણ વધી જાય છે અને પરીણામે ઊંચાઈ પર હ્યદય ની ક્રિયા ઘટી જાય છે. આમાં આશ્ચર્યજનક ની વાત એ છે કે આ બંને … Read more

આ લોકો માટે હાનિકારક બની શકે છે લીંબુ પાણી🍸🍸

ગરમીની ઋતુ વધી રહી છે અને દરેક લોકો આ ઋતુમાં પોતાને ફ્રેશ રાખવા માંગે છે જેના માટે લોકો ઠંડી ઠંડી વસ્તુઓનું સેવન કરે છે. ખાવામાં ફળોનું સેવન અને પોતાને તાજા અને ઠંડા રાખવા માટે પીણાંમાં લીંબુ પાણીનું સેવન માનો ગરમીની ઋતુમાં સામાન્ય વાત છે. ગરમીમાં કોઈપણ માટે લીંબુ પાણી જાણે કે તેમની પહેલી પસંદ બની જાય છે કેમકે … Read more

શું તમે ખારેકના આવા અદ્ભુત ફાયદાઓ વિષે જાણો છો ?

મધ્ય પૂર્વથી આવતા રસદાર અને મીઠા ફળ, ખારેક તેમજ ખજુર એ ફક્ત ઇફ્તારના સમયે રોઝાને તોડવા માટે નથી વપરાતા. તાજી અને સૂકવેલી ખારેક એ સ્વાસ્થ્યન માટે ખુબ જ ફાયદામંદ છે. સગર્ભાવસ્થા દરમિયાન ખારેક ખાવી ખૂબ જ ફાયદામંદ સાબિત થાય છે. પ્રાચીનકાલમાં ઇજિપ્તની સિવિલાઈઝેશનમાં ખારેકનો ઉપયોગ દારૂ બનાવવા માટે થતો હતો. હૃદયની તકલીફોને રોકવા માટે,મગજની કામગીરી … Read more

જો તમે પણ જન્માષ્ટમી માં વ્રત રાખ્યો છે તો જાણી લો આ વાતો

જ્યારે જ્યારે ધરતી પર ધર્મનો પતન હોય છે ત્યારે ત્યારે ભગવાન માણસના રૂપમાં ધરતી પર અવતાર લે છે. કૃષ્ણ આઠમ તિથિ એટલે કે જન્માષ્ટમીએ ભગવાન વિષ્ણુએ કૃષ્ણ રૂપમાં અવતાર લીધું. આ દિવસે ભગવાન પૃથ્વી પર આવ્યા હતા. તેથી આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમીના રૂપમાં ઉજવાય છે. આ દિવસે બધા લોકો 12 વાગ્યા સુધી વ્રત રાખે છે. … Read more