દરરોજ લાખ માણસોનો જમણવાર,જબરદસ્ત ભોજન અને અત્યાધુનિક સુવિધાઓ! વાંચો શિરડીમાં આવેલ એશિયાના સૌથી મોટા પ્રસાદાલયની વાત

Sai baba prasadalaya shirdi

ભારતના મોટાભાગના શ્રધ્ધાળુઓનો પ્રવાહ જે તરફ આકર્ષાય છે,માનવમહેરામણ ઉમટે છે એ શિરડીધામ ભારતના ધનિકત્તમ મંદિરોમાં ટોચનું સ્થાન ધરાવે છે. સાંઈબાબા પ્રત્યે અપ્રતિમ શ્રધ્ધા આ ધામ માટેની આકર્ષતાનું કારણ છે. મહારાષ્ટ્રની ઉજળી પરંપરાને દિપાવતા આ મંદિરની વિશેષતા છે એનું વિશાળ પ્રસાદાલય! એ વાતથી તો કોઇ અજાણ નથી કે શિરડીધામે પ્રત્યેક દિવસે મબલખ ભાવિકો આવે છે, ખરેખર … Read more

પોરબંદરના રમણીય માધવપુર બીચને નીહાળો તસવીરોમાં…

આ છે માધવપુરનો દરિયા કિનારો જે ગુજરાત ના પોરબંદર પાસે છે …. તમને થશે કે સુ સાહેબ એવું પણ લોકેશન હશે ત્યાં …? તો દોસ્ત હા ખૂબ જ સુંદર , સ્વચ્છ અને શાંત દરિયો છે ….તમે ખુદ જ જોઈ લો ને ફોટોગ્રાફ… ઓ તમે ફોટોગ્રાફ હોય અને તમે નેચર , ડુંગરો શોધી રહિયા હોય તો … Read more

6 ખોરાક કે જેને સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તમારા સ્વાસ્થ્ય માટે સારા છે!

અમે બધા આપણા ખોરાકમાં શામેલ થવું કે ન કરવું તે અંગે ઝઘડવું છે. એવા કેટલાક ખોરાક છે કે જે એકંદર આરોગ્ય માટે ખરાબ ગણવામાં આવે છે પરંતુ વસ્તુઓ ખૂબ સ્પષ્ટ નથી. હજુ પણ કેટલાક ખોરાક પર ચાલુ ચર્ચા છે તદુપરાંત, જો તે ખૂબ ઉપયોગમાં લેવામાં આવે તો કંઈપણ નુકસાનકારક હોઈ શકે છે. તેથી તમારા મનપસંદ … Read more

હાથમાં કપૂર રાખીને કરો આ નાનકડા મંત્રનો જાપ, દુર થશે બધા જ ભયાનક રોગો

ક્યારેક એવું પણ બને છે કે આપણે કોઈ પણ રોગનો ઉપચાર કરાવી ને થાકી જઈએ છીએ પણ એનો કોઈ ઈલાજ નથી થતો અને જાદુ મંત્રો કરવામાં આવે છે તો તરતજ એ બીમારી છૂ થઈ જાય છે.એવી જ રીતે ઘર ના વાસ્તુદોષ ને હટાવવા માટે પણ આવા કેટલાક જાદૂ મંત્રો છે. જેને આજમાવવાથી ઘણી ખરી મુશ્કેલીઓ … Read more

ઘરમાં સળગાવો આ રંગની મીણબત્તી – પ્રેમથી લઇને ધંધા સુધીમાં મળશે બહોળી સફળતા

ઘણા લોકો તેમના જીવનમાં સફળતા અને પ્રેમ મેળવવા માટે ઘણા બધા પ્રયાસો કરે છે.આ માટે ક્યારેક તો તેઓ મોંઘા માં મોંઘો ઉપાય કરવા પણ તૈયાર થઈ જાય છે.પરંતુ તેમને આ ખબર નથી કે અમુક પ્રકાર ની  મીણબત્તીઓ તેમના ઘરમાં રાખવામાં આવે તો તેમની ઘણી મુશ્કેલીઓ ચપટી વગાડતા દૂર થઈ જશે.જે ફક્ત તમારી મુશ્કેલીઓ જ નહીં  … Read more

મેલડી મા નું ધામ – મરીડા – કરો દર્શન બધી જ મનોકામના પૂર્ણ કરતી મા મેલડીના

મેલડી મા નું ધામ – મરીડા. કેવી રીતે થયું માં નું પ્રાગટ્ય. કરો દર્શન બધી જ મનોકામના પૂર્ણ કરતી મા મેલડીના મા શક્તિ નું ખુબ જ પાવન સ્થાન… માં મેલડી માંના સ્વરૂપમાં… દર્શન કરો મરીડના મેલડીમાંના.. ભક્તોના દરેક કષ્ટો દૂર કરે છે મા… અમદાવાદ થી ૬૦ કિલોમીટર દૂર નડિયાદ પાસે આવેલું છે મરીડા નામનું સ્થળ. … Read more