કઈ રાશિના લોકો પહોંચી શકશે તેમના પ્રેમ સુધી????

1. પહેલી રાશિ છે મેષ રાશી આવા રાશિના લોકો સાથે તેમના પ્રિયતમ સાથે બહાર ફરવા જવાના યોગ છે. તેનાથી સંબંધોમાં નજદીકી આવશે. 2. બીજી રાશિ છે વૃષભ રાશિ આ રાશિના લોકો પોતાના કાર્યસ્થળ ઉપર અથવા તો પોતાના ઘરમાં જ રહીને પોતાના પ્રેમીની મદદ પ્રાપ્ત કરશે. 3. મિથુન રાશિ આ રાશિના જાતકોને પોતાના પ્રિયતમ પાસેથી સરપ્રાઈઝ … Read more

આ મહાશિવરાત્રિએ આ 5 વસ્તુ કરવાથી ભોલેનાથ આપ ની દરેક ઈચ્છા પુરી કરશે

2018માં શિવરાત્રી બે અલગ-અલગ તિથિમાં ઉજવવામાં આવશે તારીખ ૧૩ ફેબ્રુઆરીએ મધ્યરાતથી  ૧૪ ફેબ્રુઆરીએ પણ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવને ખુશ કરવા માટે તેમના ભક્તો વ્રત કરે છે. તથા મંદિરોમાં લાંબી-લાંબી થતા જોવા મળે છે.  હર હર ભોલે,  બમ બમ ભોલે,  સંવાદો જોવા મળે છે.  જો તમે પણ આ શિવરાત્રિએ ભગવાન શિવને ખુશ કરવા માંગો … Read more

ભગવાન શિવે કરેલી કઠોર પરીક્ષા પછી વિષ્ણુને મળેલું સુદર્શન ચક્ર-જાણો સુદર્શન ચક્ર પાછળની રોચક કથા

   સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનું બેજોડ હથિયાર હતું.વિષ્ણુના હાથની તર્જનીમાં સ્થિત સુદર્શન ચક્ર એક અમોઘ અસ્ત્ર હતું.હાથમાંથી છૂટ્યાં બાદ તે લક્ષ્યનો પીછો કરી-લક્ષ્યવધ કરી અને ફરી પાછું હાથમાં આવી જતું.કૃષ્ણાવતારમાં પણ સુદર્શન ચક્ર ઉપસ્થિત હતું.તેનો ઉપયોગ અસ્ત્ર તરીકે થતો.અસ્ત્ર એટલે ફેંકવામાં આવતું હથિયાર. ભગવાન વિષ્ણુએ અને તેમના અવતાર એવા ભગવાન કૃષ્ણએ સુદર્શનનો ઉપયોગ કરી અનેક દાનવોનો … Read more

સૂર્ય મંદિરો માત્ર કર્કવૃત્ત પર જ હોય છે એ માન્યતા ખોટી જ છે અને કાશ્મીરમાં પણ હિન્દુઓનું રાજ્ય હતું અને સૂર્યમંદિર પણ બનાવ્યું હતું એનો ઉત્તમનમુનો છે ——– માર્તંડ સૂર્યમંદિર

સૂર્ય મંદિરો બધાંજ કંઈ કર્કવૃત્ત પર નથી હોતાં એવું માનવમાં આવે છેકે સૂર્યની ગતિ કર્કવૃત ભણી થતી હોય છે  એટલે જ સૂર્યમંદિરો કર્કવૃત્ત પર બન્યાં છે !!!! સૂર્યવંશી રાજાઓ અને ભગવાન સૂર્યની ઉપાસના એ આપણી ભારતીય સંસ્કૃતિનું એક ઉજળું પાસું છે સૂર્યની પૂજા અને સૂર્યને મહત્વ આપવાં  માટે જ આ સૂર્ય મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું … Read more

લગ્નના અડધાં ફેરા ધરતી પર અને અડધાં ફેરા સ્વગમાં ફરનાર વીર પાબુજી રાઠોડ [ અમરકથા ]

    ૧૪મી સદીની વાત છે.કચ્છમાં ભયંકર દુકાળ પડ્યો હતો.ખાવાજોગ કાંઇ ના રહ્યું,પશુઓ વલખાં મારવા લાગ્યાં.એવે ટાણે ચારણોનો એક નેસ આઇ દેવલ કાછેલીની આગેવાનીમાં પોતાની ગાયો-ભેંસો ને બળદો લઇને દુકાળથી બચવા મારવાડની સીમ ભણી ચાલ્યો.આઇ દેવલ પાસે કેશર કાળવી નામે એક ઘોડી હતી.જાણે સ્વર્ગલોકમાંથી ઉતરી આવેલી કોઇ દૈવી શક્તિ જેવી કેશર જ્યાં જાય ત્યાં લોકો એને … Read more

વાંચો દુબઇના ૨૦ શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો વિશે-જેની મુલાકાત લીધા પછી દુનિયાની બધી મોજ માણી લીધાંનો અનુભવ થશે!-

જ્યાં હમણાં સુધી રેતીના રણ અને ડમરી ઉડાડતા ધૂળના મેદાનો સિવાય કશું જ નહોતું એ દુબઇની એકાદ દાયકામાં એકદમ જાણે સકલ ફરી ગઇ છે!વિશ્વના શ્રેષ્ઠત્તમ આર્ટીટેક્ચરના નમુના સમાન ગગનચુંબી ઇમારતો,શોપિંગ સેન્ટર,ભવ્ય રસ્તાઓ,મહાલયો,સ્વિમીંગ પુલોથી આજે દુબઇ દરવર્ષે વિશ્વના લાખો પ્રવાસીઓને આકર્ષે છે. યુનાઇટેડ આરબ એમીરાતની સાત એમીરાતમાં દુબઇનો સમાવેશ થાય છે;તેની ભવ્યતા આજે ભારત સહિત વિશ્વના … Read more

જ્યારે સિપાહીએ IPS ઓફિસરને કહ્યું”ઘરે જાવ!” અને પછી મળ્યો આવો જોરદાર જવાબ

manzil-saini-faktgujarati-5

ઘણા ઉચ્ચ હોદ્દાના અધિકારીઓ પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને પ્રજાની સલામતીને રામ ભરોસે છોડી દેનારા હોય છે.તો અમુક જાંબાજ એવા પણ હોય છે જેમન માટે પ્રજાની સલામતી પ્રથમ હોય છે,બીજું પછી! આવી એક જાંબાજ IPS ઓફિસર છે – મંઝિલ સૈની.”લેડી સિંઘમ“ના નામથી ઓળખાતી મંઝીલ સૈની આવારા તત્વો સામેની એમની ખોફનાક રીએક્શનને કારણે ઘણી પોપ્યુલર છે એ … Read more

વડાપ્રધાનની જોડે ચાલતા કમાન્ડોની સૂટકેસમાં હોય છે કંઇક એવું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે

કોઇ પ્રખ્યાત અને જેના દ્વારા લેવાતા દરેક નિર્ણયોની અસર ઇન્ટરનેશનલ હોય એવા રાજકીય લીડરોની સિક્યુરીટી પણ હાઇ-ટેક લેવલની રાખવી પડતી હોય છે.આ માટે જે-તે લીડરની સુરક્ષાની મહત્વની જવાબદારી એના અંગરક્ષક/બોડીગાર્ડના શિરે આવી પડે છે.એમાંયે ભારત જેવા દેશના વડાપ્રધાનની વાત હોય તો તો બોડીગાર્ડરૂપી સિક્યુરીટી જડબેસલાક જ હોવી જોઇએ! આજે વાત કરીએ ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીનરેન્દ્ર … Read more

જો પુરુષ પાસે આ 10 ક્વોલિટી હોય તો તેને ક્યારેય પણ તમારી લાઇફમાંથી જવા ન દેશો

1.  તે તમારી વાતને ખૂબ જ સારી રીતે સાંભળશે. મુસીબતના સમય માં પ્રોબ્લેમ ના ટાઈમમાં શું જરૂરી છે?  પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું એટલું મહત્વનું નથી કે  જેટલું પ્રોબ્લેમ માં જે વ્યક્તિ છે તેને સાંભળવી ખૂબ જરૂરી છે. તેની અકળામણને સાંભળવી ખૂબ જરૂરી છે એવા સમય જે વ્યક્તિને શાંતિથી સાંભળી શકે છે-તે બેસ્ટ પર્સન છે. 2. તે … Read more